________________
તા. ૨૭-૮-૯૧ વર્ષ ૪ : અંક ૩-૪ :
* ૨૩૫
સારવાર કરી રહ્યા હતા. આજે સવારે ૧૦ મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલ, વાગે મહારાજ સાહેબે દેહ છે ત્યાં આરોગ્ય મંત્રીશ્રી બાબુભાઈ વાસણવાળા, સુધી અંતિમક્ષિણ સુધી પુરી સભાનતાથી શહેરી વિકાસ મંત્રીશ્રી નરહરીભાઈ અમીન સમજ-શુદ્ધિ રાખી હતી. અરિહંતપદનું તથા ગુજરાત હસ્તકલા વિકાસ નિગમના શ્રવણ અને મનન કરતા સમાધિપૂર્વક તેઓ અધ્યક શ્રી પ્રવિણભાઈ રાવલે શ્રી વિજય કાળધર્મ પામ્યા હતા.
રામચંદ્રસૂરીશ્વરજીના પાર્થિવ દેહનાં દર્શન મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે કર્યા હતા. એવા સમાચાર વાયુવેગે ફેલાતાં ગામ- મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મંત્રીશ્રીઓએ પરગામથી જેનજેનેતર તેમના દર્શન માટે આચાર્યજીના પાર્થિવ દેહ પર વાસક્ષેપ ઉમટી પડયા હતા. બપોરે દોઢ વાગે તેમના અર્પણ કર્યો હતે. પાર્થિવદેહને કેસર સુખડથી નિલેપન કરીને ગરાધિપતિ આચાર્ય મહારાજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્ય વિજય રામચન્દ્રસૂરીશ્વરજી આજે કાળધર્મ હતે. જનેતાએ ધર્મના શુભ કામ માટે પામ્યા હતા. લાખ રૂપિયા વાપરવાની જાહેરાત કરી હતી
જેમને રાજપાલ સહિત વિવિધ અને મૌન, પુણ્યદાન અને આકરી તપશ્ચર્યા
અગ્રણીઓ તરફથી અંજલી આપવામાં કરવાનું જાહેર કર્યું હતું.
આવી હતી. તેઓશ્રીની અંતિમ યાત્રાની પાલખી
રાજ્યપાલ ડે. સરૂપસિંહે જણાવ્યું તા. ૧૦મીએ સવારે ૯.૧૫ કલાકે દશન
હતું કે-આચાર્ય સવ. વિજયરામચંદ્રસૂરીબંગલ પરિમલ રેલવે ક્રોસીંગ પાસેથી નીકળશે અને સાબરમતી જશે. જ્યાં અગ્નિ
કવરજીને કે જેન સાધુ સાદવીઓ, શ્રાવકે
તથા બહુજન સમાજને વિદ્વાન સંતની સંસ્કારની ક્રિયા થશે. આ અંગેની ઉછામણી દશન” બંગલામાં સવારે ૮ વાગે બોલા
ખેટ સાલશે. વવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલે શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહા
જણાવ્યું હતું કે, સવ. મહારાજના અવિ
રત જીવનકાર્યની સુવાસ આપણા ઉદર્વગામી રાજ કાળધર્મ પામ્યાના સમાચાર ફેલાતાં જૈન જૈનેતરોએ દુઃખની લાગણી અનુભવી
જીવન માટે પ્રેરણા આપતી રહેશે. હતી.
- શહેરી વિકાસ મંત્રીશ્રી નરહરી અમીને અને બપોર પછી જુદા જુદા બજારે
જણાવ્યું છે કે જૈન મુનિની ચીરવિદાય
જણાશ્વ અને શેરબજાર બંધ રહ્યા હતા. આવતીકાલે આઘાતજનક છે. પણ કેટલાક મહાજનેએ પાખી પાળવાની લોકસભાના વિરોધપક્ષના નેતા શ્રી જાહેરાત કરી છે.
લાલકૃષ્ણ અડવાણીએ શોકસંદેશામાં જણા