SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 1s” તપ ૧ ૧૧૧, පපපපපපපපපපපපපපපපපපපපප દેશ : પરમશાસન પ્રભાવક આચાર્યદેવ 1 શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા જૈન જૈનેતર સમાજ શોકાતુર બજારે બંધઃ આજે નીકળનારી પાલખી , રરરરરરર રરરરરર જૈનાચાર્ય વતી કાયદેઆઝમ ઝીણું લડયા હતા ! જૈનાચાર્ય શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજીના ૭૯ વર્ષના દીક્ષાકાળ દરમ્યાન તેમણે 33 વાર અદાલતમાં જવું પડયું હતું અને તેઓ વિજય થઈને જ બહાર આવ્યા હતા. - એક વખત કિસે યાદ કરતા જૈનેત્તરે જણાવ્યું હતું કે, વિક્રમ સંવત ૧૮૮૫ માં એટલે કે ઈ. સ. ૧૯૨૯-૩૦ના સમયગાળામાં મુંબઈ ખાતે તેમની વિરૂદ્ધ એક આચાર્ય મહારાજે હુમલો કરાવવાના આરોપસર ખોટી ફરિયાદ કરી હતી આ કેસમાં જૈનાચાર્ય વતી કાયદા આઝમ સ્વ. મહંમદઅલી ઝીણુ અદાલતમાં બચાવપક્ષે ઉભા રહ્યા હતા અને તેઓ સામેની ફરિયાદ બેટી પૂરવાર થઈ હતી. પરમશાસન પ્રભાવક સુવિશાલ શ્રમણ સાબરમતી ખાતે પુખરાજ રાયચંદ આરાઆચાર્યાધિપતિ, પૂજય આચાર્યદેવેશ શ્રીમદ્દ ધના ભવનમાં ચાતુર્માસ ગાળવા ગયા હતા. વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ આજે છેલ્લા ૧૫ દિવસથી તેમની તબિયત સવારે ૧૦.૦૦ વાગે નવકારમંત્રના સતત નાદુરસ્ત બની હતી. તા. ૨૧મીએ પેશાબની જાપ દરમિયાન કાળધર્મ પામ્યા છે. ૯૬ તકલીફ થઇ હતી. ત્યારબાદ લેહીનું દબાણ વર્ષની વયના જેનેના ગચ્છાધિપતિ ઘટવા લાગ્યું હતું. તા ૩૦મીએ ન્યુમોનિયા આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્ર સુરિ થયે હતો. એ પછી હૃદયરોગનો હુમલે શ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ પામ- થતા પાલડી, પરિમલ ક્રોસીંગ પાસે “દર્શન વાથી જાજવલ્યમાન યુગનો અંત આવ્યા બંગલામાં લાવવામાં આવ્યા હતા.' છે. મહારાજ સાહેબની અંતિમયાત્રા શનિ- ગઈકાલે તેમની તબિયત ચિંતાજનક વળાંક વારે સવારે ૯-૧૫ વાગે પાલડી, પરિમલ લીધે હિતે, મહદયસૂરીશ્વરજી મ. સા. કોસીંગ “દશન” બંગલેથી નીકળી શહેરના પંન્યાસ હેમામૂષણ વિજયના હર્ષવર્ધન જુદા જુદા માર્ગો પર ફરીને સાબરમતી વિજયજી મહારાજ તથા અન્ય મહારાજ જશે જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવશે. સાહેબે ભક્તિભાવથી કાર્યરત રહ્યા હતા. પૂ. મહારાજ સાહેબ ગયા મહિને જાણીતા તબીબે અને વદરાજ તેમની
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy