________________
વર્ષ ૪ : અંક ૧-૨ ચતુર્થ વર્ષારંભ વિશેષાંક ?
': ૧૫
લક્ષમીચંદ કંઠારી (સુરેન્દ્રનગરવાળા) ઘાટકે પરથી શાસન રક્ષાના ઉત્તમ હેતુથી જેન શાસનને અને સહકાર મોકલી ભીંજવી દીધું છે.
છનાલાલ ભોગીલાલ શાહ લોદ્રાવાળા (તારદેવ) તેઓ પૂ. પાદ તપોનિધિ કર સૂરીશ્વરજી મહારાજ પૂજયપાદ અમૃતસૂરીશ્વરજી મહારજથી ધર્મમાં જોડાએલા છે તેમણે આ વિશેષાંકના કાર્યમાં વેગ આપવા પ્રયત્ન કરીને પ્રસંગે પ્રસંગે સહકાર આપતા રહે છે.
શાસન ભકત પ્રવીણચંદ ગંભીરદાસ શેઠ રાધનપુરવાળા (મલાડ) એ પુરા પ્રયત્નથી વિશેષાંકમાં સહકાર આપે છે.
ડાયાલાલ મુલચંદ શાહ (ભાડતરાવાળા) (મુંબઈ) તેમણે શાસન પ્રેમથી ગણનાપાત્ર સહકાર મેકલી જેને શાસનને પ્રેરક બળ આપ્યું છે.
પૂ.પાદ ગચ્છાધિપતિશ્રીજીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. (જામનગર) પૂ. મુનિરાજ શ્રી મિક્ષરતિ વિજયજી મ. પૂ. મુનિરાજશ્રી તત્ત્વકશન વિજયજી મહારાજ (નવસારી) ના સદુપદેશથી આ વિશેષાંકને વિશેષ ઉત્તેજન મળ્યું છે.
ઉપરાંત શાસન પ્રેમી ભાવિકે શ્રી પ્રકાશ જે. ગાંધી (વડોદરા), શ્રી ભરતકુમાર હંશરાજ દેઢીયા (જામનગર) વિદ્વાન લેખક શ્રી રમેશચંદ્ર સંઘવી (સુરત) શ્રી જયંતિલાલ ત્રિભોવનદાસ સંઘવી અલાઉવાળા (અમદાવાદ) શ્રી મુકુંદભાઈ રમણલાલ શાહ (અમદાવાદ) શ્રી કપુરચંદ લાધા ગુઢકા ગાગવાવાળા (પાંઠુરના) શ્રી ધનજી સુખલાલ બારભાયા કારીયાણીવાળા (મલાડ) તથા બીજા પણ અનેક ભાવિકોએ સ્વયંભૂ સહકાર મોકલીને જૈન શાસનની શાસન સેવાને અંજલિ આપી છે.
આમ આ સૌના સહકારથી ભૂતકાળની તકલીફને દૂર કરવા સાથે ભાવિમાં ઉજજવળ પ્રગતિ માટે જૈન શાસન સજજ બનશે તે માટે ઉપરોકત સૌને અમે ગદ ગદ કંઠે આભાર માનીએ છીએ.
વળી પ્રથમ વર્ષે ઘણા ભાવિકેએ છૂટા પાનાને બદલે બાઈડીંગવાળા અંક પ્રગટ કરવા માંગણી કરેલી પણ તે શકય ન બની કેમકે શ્રી જૈન શાસન પ્રથમ જ વર્ષે ગ્રાહક ચેડા હેવા છતાં શાસન પ્રચાર માટે બે હજાર નકલો પ્રગટ કરતું બીજી શાલ પણ તે રીતે બે હજાર નકલે પ્રગટ કરતા ગ્રાહકેમાં વધારો થતાં ૭૦૦-૮૦૦ થયા તેમાં ૧૨૦૦ નકલ ભેટ જતી. ત્રીજા વર્ષમાં આશામાં અને આશામાં ૧૫૦૦ નકલ પ્રગટ કરીને નકલે ભેટ જતી રાખી અને આમ પ્રથમ વર્ષને બાદ કરતાં તૂટામાં અને તૂટામાં બાઈન્ડીંગ કરીને જૈન શાસન પ્રગટ કરવાનું શકય ન બન્યું કેમકે તે ખર્ચ પરવડે તેમ ન હતું.