SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ - 4 Jોજી જરૂર નૈવરજી મહાર/જીજી છે #િt Year Wa/રજ – વતંત્રીઓ: જ 'હ૮-/%* દેર/પ્રરિક ૮. R૮૯શ્વર 221284 BULYO Tetona પ્રેમચંદ મેઘજી ચુટ. (બ) * હેમેન્દઉસ્માર જજસુખલાલwહs ફર્શ દ જેઠ - વઢવ ) m/૨૯ પEસ0 રુઢક/ (જma) (અઠવાડિક) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच વર્ષ ૪ અંક ૩-૪ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ : પરદેશ એરથી રૂા. ૩૦૦ પરદેશ સીમેઈલથી રૂા.૧૫૦ છેસં. ૨૦૪૭ : શ્રાવણ વદ ૨ :. મંગળવાર તા. ૨૭-૮-૯૧ શાસનાદિપની ઘર ઘાય પરમપૂજ્ય ગચ્છનાયક આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જીવન અને મૃત્યુની સૌરભ | જૈન શાસનની વિશ્વહિત ચિંતાની ઝાંખી એ શાસનના હિતચિંતક મહાપુરૂષ દ્વારા ય પ થાય છે. આજના આ વિષમ કાલમાં સમ્યજ્ઞાનદર્શન ચારિત્ર રૂપ મેક્ષ માગને ઉજજવળ બનાવવાનું અને જૈનશાસનને જયવંતુ બનાવવાનું અજોડ અને અવર્ણનીય કાર્ય પરમ છે પૂજ્ય પરમશાસન પ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કરી ગયા છે. ' ૨૦૪૭ અષાડ વદ ૧૮ શુક્રવારે સવારે ૧૦--વાગ્યે તેમણે આ ફાની દુનિયામાં ચિર 5 વિદાય લીધી અને શાસન ઉપર વાઘાત થયે. જૈન સંઘને જમ્બર આંચકો લાગ્યો ૬ વર્ષની દીર્ઘ વય થવા છતાં શાસન માટે યુવાન સિંહ પુરૂષની જેમ તેઓશ્રીની અપ્રતીમ પ્રતિભા પ્રગટપણે પામી શકાતી હતી. શાસનનાં રખેવાળ તરીકે સૌના હૈયામાં છે 1 સ્થાપિત થયેલા આ મહાપુરૂષની શક્તિ ભક્તિ અને વ્યક્તિથી કેણ અજાણ હતું.? ? શાસનના રહા સત્યો અને આરાધના માર્ગોની સાર સંભાળ માટે આજે શાસનમાં આ ,
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy