________________
-
4 Jોજી જરૂર નૈવરજી મહાર/જીજી છે #િt Year Wa/રજ –
વતંત્રીઓ:
જ
'હ૮-/%* દેર/પ્રરિક ૮. R૮૯શ્વર 221284 BULYO Tetona
પ્રેમચંદ મેઘજી ચુટ.
(બ) * હેમેન્દઉસ્માર જજસુખલાલwહs ફર્શ દ જેઠ
- વઢવ ) m/૨૯ પEસ0 રુઢક/
(જma)
(અઠવાડિક) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच
વર્ષ ૪
અંક ૩-૪ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ : પરદેશ એરથી રૂા. ૩૦૦ પરદેશ સીમેઈલથી રૂા.૧૫૦
છેસં. ૨૦૪૭ : શ્રાવણ વદ ૨ :. મંગળવાર તા. ૨૭-૮-૯૧
શાસનાદિપની ઘર ઘાય પરમપૂજ્ય ગચ્છનાયક આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની
જીવન અને મૃત્યુની સૌરભ | જૈન શાસનની વિશ્વહિત ચિંતાની ઝાંખી એ શાસનના હિતચિંતક મહાપુરૂષ દ્વારા ય પ થાય છે. આજના આ વિષમ કાલમાં સમ્યજ્ઞાનદર્શન ચારિત્ર રૂપ મેક્ષ માગને ઉજજવળ
બનાવવાનું અને જૈનશાસનને જયવંતુ બનાવવાનું અજોડ અને અવર્ણનીય કાર્ય પરમ છે પૂજ્ય પરમશાસન પ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કરી ગયા છે. '
૨૦૪૭ અષાડ વદ ૧૮ શુક્રવારે સવારે ૧૦--વાગ્યે તેમણે આ ફાની દુનિયામાં ચિર 5 વિદાય લીધી અને શાસન ઉપર વાઘાત થયે. જૈન સંઘને જમ્બર આંચકો લાગ્યો ૬ વર્ષની દીર્ઘ વય થવા છતાં શાસન માટે યુવાન સિંહ પુરૂષની જેમ તેઓશ્રીની અપ્રતીમ પ્રતિભા પ્રગટપણે પામી શકાતી હતી. શાસનનાં રખેવાળ તરીકે સૌના હૈયામાં છે 1 સ્થાપિત થયેલા આ મહાપુરૂષની શક્તિ ભક્તિ અને વ્યક્તિથી કેણ અજાણ હતું.? ? શાસનના રહા સત્યો અને આરાધના માર્ગોની સાર સંભાળ માટે આજે શાસનમાં આ
,