SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ . : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ લાગ્યા. ગુલાબના ગોટા જેવા દિકરાનું મુકામમાં શ્રાવકાઓ પાસે રહ્યાં. ઘોડમુખ જેવા પણ તેને બાપ ઉભું ન રહ્ય, યામાં ઝુલતાં લતાં અગીયાર અંગને શું સંયમ દિકરાને રમાડ્યા પછી નો અભ્યાસ કરી લીધે. લે વાત ?' ચહેરા ઉપરની તમામ તાજગી અને પિતાના પિતાશ્રીના અવણવાદ નાના લાલી છે. ઈને માતાનું મન ચંચળ કમળ કાનવાળા વયરકુમારને કાને અથ- બનવા લાગ્યું. વહાલસોયી દિકરૈ ગુમાવે ડાયા. તેઓ ચમકી ગયા. આંખો પહોળી અને પતિ પણ ગુમાવ્યા. ઘડપણમાં મારું થઈ ગઈ. “શું મારા પિતાશ્રીએ દીક્ષા કેણ? મારી સાર સંભાળ કેણ લેશે? લીધી છે, તો મારે પણ સંયમ ગ્રહણ આ કુવિચારોને વાચા આવી. દિકરતે કઇકરવું જ જોઈએ.” એમ વિચારી તેઓએ પણ ભોગે પાછો લેવો જ જોઈએ. લોકેની ૨ડવાનું શરૂ કરી દીધું, રાત દિવસ રડવાનું ચડામણીથી તે પહોંચી ગઈ રાજમહેલે. ચાલુ થઈ ગયું. માતાએ શાંત કરવા માટે રાજાના કાન ભંભેર્યા. રાજા ઉશ્કેરાઈ ગયે. સઘળા ઉપાયે કર્યા, છતાં પણ વયર- ગુરુભગવંતને બોલાવવા કહેણ મોકલી કુમારે પોતાની હઠ ન મુકી સતત ઉઆ, આપ્યું. કહેણ મળતાં જ જ્ઞાની ગુરુભગઉઆં કરવાના અવાજથી માતા પણ ત્રાસી વંત સઘળી પરિસ્થિતિ સમજી ગયા. ગઈ. કંટાળેલી માતા પણ બેલવા લાગી બસ! શુરાતન બતાવવાને અવસર તારા બાપ આવે એટલે તેમને જ આપી આવી ગયે. દઉં, તેઓ તને સાચવશે, શાંત રાખશે.” માકડા મનને ઢીલું પાડવા માએ વખત પસાર થતાં કયાં વાર લાગે, ભાતભાતના રમકડા અને અનેક પકવાનના વયરકુમાર તે લગભગ ૬ મહિનાના થયા- થાળ રાજસભામાં વચ્ચેવચ ગોઠવી દીધા. હશે. તે અવશરે તેમના પિતામુનિએ ઘરના ગુરુભગવંતે રાજાની જમણી બાજુ રબારણે આવી ધર્મલાભ સંભળાવ્યો. માતાએ હરણ અને મુહપત્તિ ભોંય ઉપર મુકયા, પણ ત્રાસથી છુટવા હસતે મુખે આવકાર્યા. રાજાના ઈશારાથી વયરકુમાર સર્વ લોભાઅચિત્ત ભિક્ષાને બદલે સચીત.ભિક્ષા વહે. મણ ચીજે ઉવેખીને ડુમક-હુમક ચાલમાં રાવી દીધી, એટલે વયરકુમારને પાત્રાની પહોંચી ગયા રજોહરણ અને મુહપત્તિ પાસે. ઝળીમાં મુકી દીધા. પિતા મુનિ પણ ધર્મ ' અરે ! ભાવતું ભેજન મળી જવાથી લાભ સંભળાવીને પાછા વળ્યા. ઝોળીમાં નાના નાના ભુલકાંઓને જેમ આનંદ આવી પડતાની સાથે જ વયરકમાર પહેલા જેવી જાય તેમ વયરકુમાર પણ આનંદીત થઈ એ જ કેલી કરવા લાગ્યા. હવે ઉ ઉ નાચવા લાગ્યા. માતા નીચું મુખડું કરી સદા માટે બંધ થઈ ગયું. ત્રણ વર્ષ સુધી રાજસભામાંથી ચાલી નીકળી. જ્ઞાની ગુરુભગવંતના કહેવાથી સાદવજીના અવસરે જે ખુમારી ન દાખવી હતી
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy