SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ યુવાન વર્ગને શું થાય ? આ તમારે ત્યાગને ધર્મ છે? તમારી આસપાસ લેાકેા રેટલાના ટુકડા માટે ટળવળતા હાય, બાળકાને ઢાંકવા વસ્ત્ર ન હાય, એવી જીવનની કટુતા અને કઠોરતા વચ્ચે પણ તમે મજા કરી શકે છે ! શું દયાળુ તમારૂ હૃદય છે?....” યુવાના મેલે નહિં કારણ કે મર્યાદા જાળવવી છે પણ અંદર માંથન તા ચાલુ જ છે. જે ઉપદેશ દેવામાં શૂરા છે એ આચરણમાં નમળા છે. તમે જે ખાલેા તેની અસર થતી નથી. કારણ કે એમને તમારા પ્રત્યે આદર રહ્યો નથી. જ્યાં આદર નથી ત્યાં ઉપદેશની અસર નથી. આદર મેટામાં મેાટી વસ્તુ છે. બાળકાને થવુ જોઇએ કે માપુજી જે કહે તે બરાબર છે. આદર છે તે અમલમાં મૂકવાની મજા છે. આદર નથી તે કંટાળા છે. પરિસ્થિતિના દખાગુને લીધે તમારા કહેવાથી કરે પણ અંદર ઉલ્લાસ કે ઉત્સાહ નથી. આ આદર જગાડવા ઉચ્ચાર, આચાર અને વિચારમાં જે અંતર પડયું. છે તે તમારા ખાતર નહિ પણ તમારા સ ંતાનેા ખાતર પણ ઓછુ કરવુ પડશે. એવુ' પણ સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવામાં એક જૈન ગૃહસ્થનુ ઘર છે જયાં ઘરમાં દારૂ કે માંસના પ્રવેશ પણ નથી. શુ' આચરણની અસર બાળક ઉપર નથી થતી ? તે એમનાં મળકા પણ એની સામે પણ ન જુએ. પણ આજે તેા અહીં ઘણાં ઘરામાં દારૂની બાટલીએ જ નહિ, bar પણ આવી ગયા છે. જમાને એવા આવ્યા છે કે સોંપત્તિ આવવાની પણ સ ંસ્કૃતિ અને બાળકો ચાલ્યાં જવાનાં. જેને માટે તમે કાળાધેાળા કરી છે. એ વાપરનારા હાથથી જવાના. સાચું કહું?મેટા મેાટા મહેલામાં મે' દિવ્ય દીપ ખડેર જેવાં દિલ જોયાં છે, નિસાસા નાખતા મા-આપ જોયાં છે. કારણ કે જે સમય યુવાનેને આપવાના હતા તે આપ્યું નથી. હવે જે કાંઇ કહેવાનું છે તે કહેવા માટે ઉતાવળ ન કરે, experiment કરે. મહિનાઓ સુધી જીવનમાં ઉતારે. કરાઓને દાખલા example જોઇએ છે. જીવ'ત વસ્તુની જેટલી અસર છે એટલી પુસ્તકાની નથી. નેપોલિયને કહ્યુ હતું કે હજાર પુસ્તકાની ખરાખર એક મા છે, કારણ કે હજાર પુસ્તક ખેલ ખેલ કરે છે જ્યારે મા જીવી બતાવે છે અને પાંચસે શિક્ષકની ખરાખરમાં એક ખાપ છે કારણ કે ખાળક ખાપનું અનુકરણ કરે છે. આવતી કાલના નાગરિકને સવાનુ કામ સહેલું નથી. પથ્થરમાંથી પ્રતિમા કંડારવી હોય તેા શિલ્પીને કેટલા જાગૃત રહેવું પડે છે? કેટલી જાતનાં ટાંકણા હાથમાં લેવાં પડે છે ? તા માટીમાંથી માનવ બનાવવાના છે, આત્મામાંથી પરમાત્મા બનાવવાના છે. શુ એને માટે કાંઇ નહિ કરે ? માત્ર Honorary Parents અની જીવન પૂરું કરશે! ? જે સમાજના નાગરિક સારા નથી એ સમાજનું ભાવિ ઉજ્જવળ નથી. . આજે સમાજમાં જે વિકૃતિ દેખાય છે એમાં જૂની અને નવી પેઢી, અન્ને પેઢીને દોષ છે. જૂનીએ આચારમાં બતાવ્યું નથી અને નવીએ ભાવિ અ ંગે વિચાર કર્યાં નથી. જેનુ' foundation મૂળ સારું નથી એનું construction સર્જન સારું કયાંથી હાય ? હવે એવું foundation નાખવાનું છે કે ધરતીક'પ થાય તા પણ પાસે હાલી ન જાય. હવેના દસ વર્ષ માં ઘણા આંચકા આવવાના છે. સ`પ્રદાયની માન્યતા ભલે તૂટે પણ જીવનનાં મૂલ્યા બરાબર સમજાવવા જોઈએ. ( અનુસધાન કવર પેજ ૪ પર)
SR No.536830
Book TitleDivyadeep 1970 Varsh 07 Ank 08
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherChandulal T Shah
Publication Year1970
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Divyadeep, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy