________________
૨૧૮
શ્રી જેને કવે. કે. હેરલ્ડ.
v
, • • -
श्रीयशोविजय महाराजकृत आदिजिन स्तवन.
आदिजिनं वंदे गुणसदनं, सदनंतामलबोधरे ॥ बोधनतागुण विस्तृत कीर्ति.कीर्तितपथमविरोधेरै
ચાલે છે ? / रोधरहित विस्फुरदुपयोग, योगं दधतमभंगरे । भंग यवज पेशल वाचं, वाचं यमसुख संगरे ।
ગારિ. ૫ ૨ / संगतपद शुचि वचन तरंग, रंग जगतिददानंरे ॥ दान सुरद्रुम मंजुल हृदयं, हृदयंगमगुणभानरे ॥ ગારિ રે II भानन्दितसुरवरपुन्नागं नागरमानसहसंरे ।। हंसगतिं पञ्जमगति वास, वामं विहताशंसंरे ॥
માર. | ક | शंसंतं नयवचनमनवमं, नवमंगलदातारंरे ॥ तारस्वर मघघन पवमानं, मानसुभटजेतारंरे ।
માહિ. તે ૬. इत्थं स्तुनः प्रथम तीर्थपतिः प्रमोदा, छीमद्यशोविजयवाचकपुंगवेन ॥ श्रीपुंडरिक गिरिराजविराजमानो मानोन्मुखानिवितनोतु सतां सुखानि ॥६॥
–ગુણના આવાસ રૂપ તથા સાચે, અનંત નિર્મલ છે બોધ જેનો એવા આદિજિનને હું વાંદુ છું.જેણે વિદ્વત્તા ગુણથી કીર્તિ વિસ્તારેલ છે, વિરોધ રહિત બતાવેલ છે. માર્ગ જેણે (અથવા વિરોધ રહિત એવા) આદિજીનને હું વાંદુ છું. ૧. ખલના વિના જેને ઉપયોગ ફેલાયો છે. જે ભંગરહિત યોગને ધારણ કરે છે, ભંગ અને નયના સમૂહથી જેની વાણી કમળ છે, જેનો સંગ યોગીઓને સુખરૂપ છે એવા આદિજનને હું વાંદુ છું. ૨
સાથે મળેલા પદોથી જેના વચનને પ્રવાહ પવિત્ર છે, જે જગતમાં આનંદ આપ. નાર છે, દાન દેવામાં જેનું હૃદય કલ્પ વૃક્ષ જેવું કોમલ છે, જે સુંદર ગુણેથી શોભે છે એવા આદિજિનને હું વાદું છું. ૩ કાન્તિથી જેણે ઉત્તમ સ્વર્ગના દેવને તથા પાતાલના. દેવોને આનંદિત કરેલ છે, નગર વાસી લોકોના ચિત્તમાં જે હંસસમાન છે, હંસજેવી જેની ગતિ છે, મોક્ષમાં જેનો વાસ છે, ઈદ્રોને જેણે સંશય પમાડેલ છે, આવા આદિજિનને હું વાંદું છું. ૪,
જે ન નિક્ષેપાના ભેદથી પૂર્ણતા વાળા વચનને બોલનાર છે, જે નવ મંગલના દાતા છે, ઉંચાસ્વરે જે પાપના સમૂહને પવિત્ર કરનાર છે, જે માન રૂપી દ્ધાને જીતનાર છે, એવા આદિજિનને હું વાંદું છું. ૫.
વક્તાઓમાં શ્રેષ્ઠ એવા યશોવિજ્ય મહારાજે એ પ્રમાણે (ઉપર પ્રમાણે ) જેનું સ્તવન કર્યું છે અને પુંડરિક નામના પર્વતરાજ ઉપર જે વિરાજિત થયેલ છે એવા પ્રથમ તીર્થકર (આદિનાથ) સજજનેના માનસહિત સુખને વિસ્તારે. ૬.
–વિજયા બહેન,