________________
४७४
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
પાપ વ્યાપ સંતાપ તાપ મલયાનિલ આગર, સૂરિ શિરોમણિ રાઈહંસ, જિણચંદ ગુણાગર. બહિય શ્રાવક લાખ સાખ સિવમુખ સુખદાયક, મહિયલિ મહિમા ભાણ જાણ તેલઈ નહુનાયક; ઝંઝણ પુરૂ પવિત્ત ચિત્ત કિત્તિહિં કલિ ગંજણ, સૂરિ જિણેસર સૂરિ રાઈ રાયહંમણ રંજણ ભીમ નરેસર રાજ કાજ ભાજન અઈ સુંદર, વેગડ નંદન ચંદકંદ, જસુ મહિમા મંદિર, સિરિ જિનશેખર સૂરિ ભૂરિ ૫ઈ નમઈ નરેનર, કામ કેહિ અરિ ભંગ સંગ જંગમ અલવેસર. સંપઈ નવવિધ વિહિત હેતુ વિહરઈ મુહિમંડલિ, થાપાઈ જિણવર ધમ્મ કમ્મ જુત્તઉ મુણિમંડલિ; જાં ગયણુગણિ ચંદસૂર પ્રતપઈ ચિરકાલ,
તા લગ સિરિ જિણધર્મો સૂરિ નંદલ સુવિશાલ. ઉપરની પદાવલીમાં વેગડશાખાનાં ઉત્પાદ શ્રીજિનેશ્વરસૂરિ પછી જે અનુક્રમથી ના આપવામાં આવ્યાં છે, તેજ અનુક્રમથી નામો, દુર્ગસિંધકૃત કાતંત્રવૃત્તિની જે પ્રતિ, વેગડ શાખામાં થએલા પં. દેવગિણિએ પિતાના શિષ્ય ૫૦ મહિમમંદિર મુનિને વાંચવા માટે ? લખી છે, હેની અંતમાં પણ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે – *
"संवत् १५८८ वर्षे चैत्रादा माघ मासे कृष्णपक्षे त्रयोदशी कर्मवाटयां भौमवासरे मुलझे श्रीजेसलमेरुमहादुर्गे राउलश्री देवकर्णराज्ये श्रीखरतरगच्छे श्री जिनदत्तसूरि संताने श्रीजिनेश्वरसूरिपट्टे श्रीजिनशखरसूरिपट्टालंकार.चूडामणि : श्वीजिनधमासूर पट्टोदयादिदिनमाण श्रीजिनचंद्रसूरिवराणां विजयराज्ये पं० देवभद्रगणिवरेण स्वविनेय पं० माहिममंदिरमुनिपठनाथं श्रीकृत्तित्रयीपुस्तकमलीख."
જે જિનેશ્વરસૂરિએ વેગડશાખા કાઢયાનું આપણે ઉપર જોઈ ગયા, તે જિનેશ્વરસૂરિની સ્તુતિનું એક ગીત, શ્રીજિનસમુદ્રસૂરિએ બનાવેલું પ્રાપ્ત થયું છે, અને તે આ છે –
શ્રી જિનેશ્વરસૂરિ ગીત. સૂર સિરોમણિ ગુણનીલે, ગુરૂ ગેયમ અવતાર છે, સદગુરૂ તૂ કલિયુગ સુરતરૂ સમે, વાંછિત પૂરણ હાર હે. સદગુરૂ પૂર મનોરથ સંધના, આપે આણંદ પૂર છે.
સદ, વિધન નિવારો વેગલા, ચકચંતા ચકચૂર છે.
સિદ૦ ૨ તું વેગડ બિદે વડા, છાજહડાં કુલ છાત્ર હ.
સદ૦ ગચ્છ ખરતરને રાજી, તું સિંગડ વર ગાત્ર હો.
સંદ૦ ૩ દિ ચૂર્યો ભાલૂ તણો, ગુરને લીધે પાટ છે.
સદ સમવરણ લીધે સહુ, દુરિજન ગયા દ૬ વાટ હો.