________________
૪૫૪
શ્રી. જૈન વે. કા. હેરલ્ડ.
नायकदे पुत्र सा. जयवंत श्रीवंत देवचंद सुरचंद हरिचंद प्रमुख कुटुंब युतेन श्री मुनिसुव्रत स्वामि त्रिवं कारितं प्रतिष्टितं कोरंटेगच्छे श्री कक्कसूरिभिः સં, ૨૬૭૮ ૧. હ્રા. ટ્ । રાનેર વાતન્ય મા. રાઘવ મા. જાહાથે सुत सा. पूजा सा. केन विमलनाथ बिंत्रं कारितं प्रति विजयदेव सूरिणा उ. रत्नचंद्र श्री तपागच्छेन ॥
46
લાડુઆ શ્રીમાળીની નાની જ્ઞાતિને હલકી પાડવા આ તરફના'શ્રાવકા તેને સે દોઢસા વર્ષમાં થયેલા નવા શ્રાવકા અને નવી જ્ઞાતિ કહે છે અને એ જ્ઞાતિની ઉત્પત્તિ માટે તરેહવાર જોડકણુ' કહી બતાવે છે. એ જ્ઞાતિ પ્રાચીન છે અને મૂળ શ્રીમાળી વાણિયાની જ્ઞાતિ છે. એવું બતાવનારા ઘણા લેખ મેં ભેગા કર્યાં છે. નમુનેા આ પ્રમાણે છે.
'' संवत् १६८३ वर्षे फा. वदि ४ शनौ साहि श्री सलेम राज्ये कयर वाडा वास्तव्य लाडुआ श्रीमाली ज्ञातीय सं. मेघ भा. इंद्राणी सुत सं. ठाकर नाम्ना स्व पितृ कारित प्रतिष्ठायां श्री धर्मनाथ बिंबं स्वश्रेयसे कारितं प्रातिष्ठितं च श्री त. भ. श्री विजयसेन सूरि पट्टालंकार भ. श्री विजयदेवसूरि तथा श्री विजयतिलकसूरि पट्टालंकार भ. श्री विजयानंद सूरिभिः "
આ પ્રમાણે પ્રતિમા ઉપરના લેખાથી વિવિધ ઐતિહાસિક હકીકતાપર પ્રકાશ પડે છે. મારા જેવા માણસને પોતાના વ્યવહારને સાચવતા રહીને અનુકૂળતા પ્રમાણે આં કામ કરવાનું હોવાથી અનેક સ્થળેાના સખ્યાબંધ લેખોના સંગ્રહ થઇ શકતા નથી, કૅન્ફરન્સ ક્રિસ આ કામને માટે કાઈ ખાસ માણસને રોકીને આવા લેખા ભેગા કરાવે તેા જૈન ઇતિહાસને માટે તે બહુ કીમતી સામગ્રીરૂપ થઇ પડે.
શ્રા· સુ. ૬ સં. ૧૯૬૧ નાગર ફળિયા. સુરત.
મણિલાલ મકારભાઇ વ્યાસ,
x x x આ લેખ અતિ ઉપયોગી અને નવીન પ્રકાશ ફેકે છે. વૃદ્ઘ શાખાનું ટુકું રૂપ ‰. શા. પરથી વીશા અને લઘુ શાખાનું ટુંકુંરૂપ લ. શા. પરથી લ ને ૬ થઈને દશા થયું હોય એમ ખાત્રીપૂર્વક દેખાય છે. આવા અનેક ઉપયાગી લખા લેખક મહારાય પુરા પાડી જૈન સમાજને આભારી કરશે તેમજ જૈન સમાજ યા સસ્થાએ તેમની પાસેથી ઉપયાગી કાય સારા બદલે આપી લેશે એમ અમે આશા રાખીશુ. —તંત્રી.
રાતર' શબ્દ બહુ ધ્યાન ખેંચાવા જેવા છે. પાછલા કાળના પ્રતિમા ઉપરના તેમજ ગ્રંથા ઉપરના બધા લેખામાં ‘રાનેર ' લખ્યું છે. હાલ તે રાંદેર કહેવાય છે. રાતેર શબ્દ બહુ અવાળા છે. રા એ પાત્ત અથવા રાજ્ઞા શબ્દનું અપભ્રંશકાળનું ટુ રૂપ છે અને નેર એ સંસ્કૃત ‘નગર’ ઉપરથી પ્રાકૃત ‘નયર’તુ અપભ્રંશરૂપ છે. “અમલનેર, થાંપાનેર, ભાનેર, એ વગેરેમાં નયર ઉપરથી થયેલા તેર શબ્દ યાજાયા છે તેમ ને એ નામ બન્યું છે. રાનેર' ના અર્થ રાજનગર' થાય છે. કેટલીક દંતકથાએ આ અને ટકા આપે છે. રાંદેરની જીમામસીદ જેના કાટને એક ભાગ હમણાં તેડીને દરવાજો મૂકવામાં આવ્યેા છે, તે કેટ લગભગ ચાર ફુટ જેટલા પહેાળા છે. એમાં વપરાયેલી કેટલીક ઇંટા અર્ધામણુ જેટલા તાલની, એ ફુટ જેટલી પહોળી અને ત્રણ ફુટ જેટલી લાંબી છે. એ મકાન મુસલમાનાના હાથમાં જતા પહેલાંતે જેનેાનું દેહરાસર હતું એમ લોકો કહે છે. મારા ધારવા પ્રમાણે તે દેહરાસર નહિ. પણ રાજગૃહ હાવું જોઇએ,