________________
૪૬
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
तस्वज्ञाने तिरोभावे रागाद्याहि निरङ्कुशाः। –તત્વજ્ઞાનને વિચાર નહિ કરવાથી રાગાદિ ભાવો પ્રબલ થતા જાય છે.
सुतः प्राणा हि मातरः -પુત્ર એ માતાઓને પ્રાણુ સમાન છે.
लाभलाभमभीच्छा स्यान्न हि तृप्तिः कदाचन –એક વસ્તુ મળ્યા પછી મનુષ્ય બીજી વસ્તુની ઈચ્છા કરે છે તેને કદી સંતોષ મળતું નથી.
सामग्री विकलं कार्यम नाहि लोके विलोकितम् । – સંસારમાં એક એવું કાર્ય નથી કે જે વિના સામગ્રીએ બની શકે
मुग्धेष्वतिविदग्धानां युक्तं हि बलकीर्तनम् । –સૂટ જનેની સન્મુખ ચતુર પુરૂષો પોતાના બળની પ્રશંસા કરે છે.
मुग्धाः श्रुतविनिश्चया नहि युक्तिवितर्किणंः । - માણસ ફક્ત સાંભળીને જ નિશ્રય ઉપર આવે છે; પરંતુ તેનામાં યુક્તિ દ્વારા તર્ક વિતર્ક કરી કામ કરવાની શક્તિ હોતી નથી.
अमित्रो हि कलत्रं च क्षत्रियाणां किमन्यतः –ક્ષત્રીઓની સ્ત્રીઓ શત્રુ હોય છે તે પછી બીજાનું શું કહેવું? _ विचार्य वेतरैः कार्य कार्य स्यात् कार्यवेदिभिः – જે લેક કાર્ય કરવામાં ચતુર હોય છે તે જે કાર્ય કરે છે તે વિચાર કરીને કરે છે.
नहि मातु स जीवेन सोढव्यास्याद् दुरासिका કોઈ પણ માણસ પોતાની માતાની પૂરાવસ્થા જોઈ શકતું નથી.
विकिला नहि क्वापि तिष्ठन्तीन्द्रिय दन्तिनः। . –બંધન રહિત ઈન્દ્રિય રૂપી હાથી કોઈ જગ્યાએ સ્થિર રહિ શકતો નથી..
ममत्वधी कृतो मोहः स विशेषे हि देहिनाम् પ્રાણુઓને મમતાવાળી બુદ્ધિથી શું થાય છે? તેમનામાં મોહની બહુ વૃદ્ધિ થાય છે. અર્થાત જે વસ્તુમાં બુદ્ધિને એમ લાગે કે આ મારી છે, તે ચીજમાં માણસો મોહ રાખે છે.
संपदा मापदां चाप्ति याजेनैव हि केनचित् । સંપતિ કે આપત્તિમાં પ્રાપ્તિ કોઈને કોઈપણ પ્રકારે થાય છે.
वशीनां हि मनोवृतिः स्थान एव हि जायते । જીતેંદ્રિય કે ઇન્દ્રિયને વશ કરનાર પુરૂષનું મન એગ્ય વરતુ ઉપર જાય છે
- अञ्जसा कृत पुण्यानां नाहि वाञ्छापि वग्छिता પુણવાન પુરૂષની ઈચ્છા નિષ્ફળ જતી નથી.
–મગનલાલ દલીચંદ દેશાઈ,