________________
મોદરેજ અને બાઇસ. ત્રીજોરીઓ, તાળા તથા કળ બનાવનાર.
ગેસ કંપનીની પાસે, પરેલ, મુંબઈ. ગોદરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈગ્લેંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી મનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાંજ સાચા કામથી ત્રીજે. રીઓ બનાવે છે. એ સાંચા ચાળીસ ઘોડાનાં બળનાં વરાળનાં ઈજીનથી ચાલે છે. ગોદરેજ અને બાઈસની ત્રીજોરીઓ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજોરીઓની માપક હેવાં છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે. - એ ત્રીજોરીએ આગમાં કાગળીઓ સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથ
વેચવામાં આવે છે. જ જાહેરમાં કરેલા આગના બે ફતેહમંદ અખતરાને હેવાલ મંગાવ્યાથી મોકલવામાં
આવશે. - દરેજ અને બાઈસની ત્રીજોરીએ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉઘડતી નથી.” આવી ખુબી ગમે એવી વેલાતી ત્રીજોરીમાં રહેતી નથી. ' ગોદરેજ અને બાઈસની ત્રીજોરીઓને દરેક પ્રદર્શનમાં પહેલાં ઈનામ સેનાના ચાંદ મળ્યા છે..
જૈનેને અગત્યની ખબર.
સમયાનુસાર ઉત્તરોત્તર જ્ઞાનની હાની થતી જોવામાં આવે છે તેના અભ્યદયના સહજ ચીન્હ જૈનશાળાઓ પાઠશાળાએથી જણાવા લાગ્યાં છે પરંતુ ભણાવનાર માસ્તરના અભ્યાસની ખામીથી જૈન શાળાઓને અભ્યાસ અશુધ્ધતાવાળો દ્રષ્ટીગોચર થાય છે તેમ કેટલેક સ્થળે ફડ છતાં માસ્તરે મળતા નથી. આ ખામી દુર કરવા ૧૫ જૈન ભાઈ એને રાણા શ્રી યશોવિયજજી જૈન પાઠશાળામાં રાખી સારા અનુભવી માસ્તરે પાસે કેલવણ અપાવવાની અમોએ ગઠવણ કરી છે. બોડીંગની સવડ પણ અમોએ કરી છે. ઉ. મેદવારોએ પિતાની લાયકાતના સર્ટીફીકેટ તથા પિતાના વ્યવહારીક ને ધાર્મીક અભ્યાસ સાથે “શ્રી યશે વિજયજી ન પાઠશાળા, મુ. મેસાણા” એ નામથી અરજ મેકલવી. છ માસ અભ્યાસ કરાવ્યા બાદ લાયકાત મુજબ રૂ. ૧૦–૧૫ના પગારથી ગેઠવણ કરવામાં આવશે. વધુ ખુલાસે પત્રદ્વારા મળશે. ત્રણ ચારને દાખલ કરેલ છે, વહેલે તે પહેલે.
શા. વેણચંદ સુરચંદ
સેક્રેટરી. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. મુ. મેસાણુ.