________________
જનયુગ
ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ દોસીવાડે દોય દેહરાં નાથ સકલ ગુણાકર,
સહુ આગમજ્ઞાયક ન્યાય તણે ભંડાર, પાર્શ્વભાવ જગત ચાવા સ્વામિશ્રી સીમંધરા. ૫ વ્યાકરણ પ્રફુલ્લિત કરતા શબ્દ વિચાર; વાડે કુસમેરે શાંતિ જિન પ્રતાપે અતિ,
કેશ નાટક વક્તા સાહિત્યને વલિ છંદ, મારવાડિરે ખડકી માંહે જિનપતિ,
રાજ્યસભામાં જઈને કરે કુતીથનિકંદ. દેવ દુજારે નિત સમરે સુરનરપતિ,
ટીકા અવચૂરી નિર્યુક્તિના જાણ,
ચૂર્ણ ભાષાશય ઘાતક અભિનવ ભાણ; પિલ સારીરે કેડારીની શુભ મતિ, શુભ મતિ સુણજો તેહ માહિં પિલ વાઘણ પગડી,
ષટુ શાસ્ત્રને જાણે તાણે નહી લવલેશ,
વીસ વરસ પ્રમાણે વિહરે સગલે દેશ. જગતવલ્લભનાથ સમરું કેમ વિસરું ઈક ઘડી, તેહ પાડે ચિત્ય સારાં ષટ તણી સંખ્યા સુણો,
સહુ દેશના સંધને ઉપજાવે પરતીત, આદીશ્વર ને અજિત સ્વામિ દેય શાંતિ જિન ભણો.૬
રૂચિ પદને ધરવા રહે આપ અતીત;
શુદ્ધ ચારિત્ર ધરતા વીત્યા વરસ દુવાસ, ચિંતામણીરે પારસ આસા પુરતો, વીર વંદરે સંકટ સંઘનાં ચૂર,
પ્રાય તેહને આપે આચારિજ ગણ ઈસ. ૫ પિલ ચે મુખ કલિકુંડ નામે પાસ છે,
પડિરૂવાદિક સહુ ઉપદેશમાલા વકતુ, વલિ શાંતિરે દિનકર જેમ પ્રકાશ છે.
ષત્રિશંત ગુણ ગણુ સૂરિપદના યુક્ત; પ્રકાશ પ્રભુને પોલ નગીના આદિ જિનવરને સુણ્યો,
પદ ધરવા એ વિધિ વિશેષાવસ્થવી જ, સાહપુરમેં નાથ સંભવ ભકિતભા સંથો , યદિ શિવસુખ અથ ગુરૂ એહવાને ધીજ. ૬ પંચભાઈની પોલ રૂડી ચૈત્ય બે જિન રાજતા, સાધુ ને શ્રાવક પંડિત જેહનાં નામ, આદિ શાંતિદેવ દેખી દેવ દુજા લાજતા. ૭ વલિ ગ૭ના સ્વામિ લિજે તસ પરિણામ, દુહા
દેશકાલ સંભાલિ શુદ્ધ કરે ઉપદેશ, ઈસલ પારસનાથના, ગુણગણમણી ગંભીર,
લૌકિક લોકોત્તર બાધક નહી લવલેશ. પૂછ કીકા પિલમેં, ભવજલ તરવા ધીર.
તસ આંણા ધીરે જે કહે તે ઠીક, ભારેં નિરખું હરષામેં, સંભવ પ્રભુ દીદાર,
ઉપદેશપદાદિક ષોડશ સમેત હતી; લુણસે વાડે નિત નમું, નાથ હીયાને હાર.
ગીતારથ આપે પી વિષ ને આપ, દરવાજે દિલ્લિતણે, વાડી શેઠનું નામ,
અમૃત આપે અગીતારથ છાપ. કીધી તિરથ થાપના, શિવમારગ વિશરામ.
તસ અમૃત છડો નીર્ણત એક અસાર, દિવાકર પ્રભુ દીપતા, ધર્મનાથ અભિધાન,
ગચ્છાચાર પયને જેવો એ અધિકાર; ઓર ન અરજ હજૂરમાં, મુજરો લીજ્યો માન. ૪
પડિકમણું અવસર અથવા બીજીવાર, ૩ ઢાલ-હીવે અવસર જાણ કરે સંલેખણું સાર એ દેશી.
અઠાઈ' છે સુકી જે સુત્રોચ્ચાર. સહુ ચિત્ય નમીને વંદે ગુરૂ ગુણવંત,
એ રીતે વંદે ચિઉ દેશના અણગાર, સદ્દબુદ્ધિ સાથે અનુભવ સુખ વિલસંત;
સદગુરૂને અભાવે વંદન એહ પ્રકાર; પરિસને સહવા દંતી જિમ રણધીર,
મૂઢ મત્સરધારી અક્ષરો નવિ બોધ, શ્રુતરયણે ભરીયા દરિયા જિમ ગંભીર.
જગજોધા થઈને કરે પરંપર શોધ. દુર્ગુણને કાલે પાલે શુદ્ધાચાર,
કાયકલેશ ને કરતા ધરતા મેલે વેશ, જલ ઉપશમ ઝીલિ વિમલ કરે અવતાર;
મનમાન્યું બેલે કરે આગમ ઉદ્દેશ; મહા જંગી જો કામ સુભટ નિરધાર,
જિનશાસન ડોલે બોળે જલધિમઝાર, નવકલ્પી કરતા ઉત્તમ આપ વિહાર
ત્રિકોણે કરો એહવાને પરિહાર.