SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ 1" એટલે ચાદમી સદીના લગભગ મધ્યભાગમાં ભીમ- છે જેની પ્રતિષ્ઠા સં. ૧૮૯૨ ની સાલમાં તપગચ્છના પલ્લીને નાશ થયો હશે. ભીમપલ્લીનાં પ્રાચીન શ્રીપૂજ્યના હાથે થયેલી છે. ખંડેરા, તેમાંથી નિકળતી છે અને બીજા પદાર્થો પશ્ચિમ તરફ ગામને છેડે એક વિશાલ ધર્મઉપરથી એમ જણાય છે કે બારમી અને તેરમી શાળા અને ભયરાવાળું એક મંદિર આવેલ છે. સદીમાં ભીમપલ્લી નગરી સંપૂર્ણ જાહોજલાલી મંદિર નવીન છે, પણ તેની નીચેનું ધ્યેય અસલના ભગવતી હતી. વખતનું છે. તીર્થનાયક પાર્શ્વનાથ જે “ભીલડિયા ભીમપલ્લીમાં ઘણી એક મોટી તેમ જ હાની પાર્શ્વનાથના નામથી પ્રખ્યાત છે. તે આજે ભેંપાષાણની પ્રાચીન જિનપ્રતિમાઓ છે, પણ કોઇના થરામાં મૂલનાયકને સ્થાને બિરાજે છે. આજુબાજુમાં ઉપર લેખ જોવામાં આવતો નથી, આ ઉપરથી નેમિનાથ વિગેરેની કેટલીક મૂર્તિ છે જે લગભગ સહેજ અનુમાન થઈ શકે કે આ પ્રતિમાઓને ઘણો સવ લેખ વગરની છે. મૂળનાયકને સન્મુખ પૂર્વ ભાગ અગ્યારમી અથવા બારમી સદીને હવે તરફ ગતિમ સ્વામિના માત છે જેના પ્રતિષ્ઠા જિજોઈએ, જ્યારે કે પ્રતિમા ઉપર લેખ લખવાની પ- પ્રબોધ સૂરિએ કર્યાને લેખ છે. હૃતિ લગભગ નહિં જેવી હતી. કેટલાક છુટા છવાયા ભીલડિયા પાર્શ્વનાથની આજુબાજુના ગામ લેખે ત્યાં દેખાય છે ખરા, પણ તે અર્વાચીન સમ નગરમાં સારી પ્રખ્યાતિ છે. પ્રતિવર્ષ પૌષ દશમીને યના છે. હાલમાં ત્યાં મળતા લેખમાં જુનામાં જુન દિવસે ત્યાં મેળો ભરાય છે જેમાં કેમ્પ, ડીસા, સં. ૧૨૧૫ ની સાલને એક ધાતુની પ્રતિમાને લેખ ર છે પાટણ વિગેરેથી હજારો યાત્રાળુઓ એકત્ર થાય છે. છે, પણ આ પ્રતિમા ભીમપલ્લીમાં પ્રતિષ્ઠિત થ આ તીર્થને વહીવટ ડીસા-ટાઉનને સંઘ કરે છે. વાની ખાતરી મળી શકે તેમ નથી. ત્યાંના લેખમાં ડાસાના સપના દેખરેખ નીચે આવ્યા પછી આ અર્વાચીન ૧૩૫૮ ની સાલને એક દેવતાની મૂર્તિના તીર્થ સારી સ્થિતિમાં મૂકાણું છે. આ વાત જણાલેખ છે, ત્યાર પછી અઢારમી સદી સુધીમાં લખા- વતાં અમને આનંદ થાય છે. છેવટે ભાવિક જનને યેલ એક પણ લેખ જોવા નથી. આ ઉપરથી આ તીર્થની યાત્રા કરવાની ભલામણ કરીયે છીયે. એમ માનવાને કારણું મળે છે કે ચૌદમી સદીના રામસૈન્ય, મધ્ય ભાગ સુધી તે ભીમપલ્લીમાં ધાર્મિક પ્રવૃત્તિ થયાં કરતી હતી, પણ ત્યાર પછી ભીમપલ્લી - ભીમપલ્લીથી ઉત્તર દિશામાં બાર કેશ અને દાની શાંત નિદ્રામાં સૂતેલી લાગે છે. આ પછી ઠેઠ ડીસા-કેમ્પથી વાયવ્ય કોણમાં દશ કેશને છે. પાંચસો વર્ષ પછી ભીમપલ્લી-હાલનું ભીલડી પ્રાચીન જન તીર્થ “રામસન્ય આવેલું છે, જે ગામ કંઈક ઉજાગર દશામાં આવ્યું હોય એમ તે હાલમાં રામસેણી ના નામથી ઓળખાય છે. ગામમાં સં. ૧૮૯૨ માં થયેલી નેમિનાથની પ્રતિષ્ઠા રામસેન્યની પ્રાચીનતા અને જાહોજલાલીને ઉપરથી જણાય છે. જણાવનારા શિલાલેખો મળી આવે છે. ગુર્નાવલીઓ અને ચૈત્યપરિવાડી પણ આની પ્રાચીનતા અને વર્તમાન દશા. તીર્થ તરીકેની ખ્યાતિ આપણને જણાવે છે. પૂર્વે કહ્યું તેમ વર્તમાનમાં ભીમપલ્લો એક નાના આચાર્ય મુનિસુંદરસૂરિ પિતાની ગુવોગામડાના રૂપમાં ભીલડીના નામે ઓળખાય છે. લીમાં લખે છે કે “આચાર્ય સર્વદેવ સૂરિએ વિભીલડીની દશા ખરે જ ભીલડીના જેવી છે. કેટ- ક્રમ સં. ૧૦૧૦ ની સાલમાં રામસૈન્ય નામક - લીક અન્ય વસતિની સાથે માત્ર પાંચ સાત ઘર ગરના ઋષભદેવના મંદિરમાં આઠમાં તીર્થકર શ્રીચંદ્રશ્રાવકનાં છે અને તે પણ સાધારણ સ્થિતિનાં. પ્રભના બિબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી આ અગામમાં ધર્મશાળાની અંદર શ્રી નેમિનાથનું દેરાસર ને જણાવનારું ગુર્નાવલીનું પદ્ય નીચે પ્રમાણે છે
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy