SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ભાદ્રપદથી કાર્તક-૧૯૮૫-૬ એ-પાલીતાણામાં–શ્રી મેહનલાલજી જૈન પા- ઉત્તમ પ્રકારનું હોવું જોઈએ. સ્વમાન ભૂલી જવું ઠશાળા. જોઈએ. જેમ દુઃખી મનુષ્યો દુઃખને માની, દુઃખઅ-પાલીતાણામાં–શ્રી મેહનલાલજી જનલાયબ્રેરી. નુંજ હમેશાં ધ્યાન કરી અત્યંત દુઃખમાં પિતાને -સુરતમાં રા૦ સા હીરાચંદ મોતીચંદ જૈન હાથેજ સપડાયાં રહે છે પણ જો તેઓ “ ઉદ્યોગશાળા ઉઘાડવાની છે. સુarfધ ઘરા' એ સૂત્રોન્વયે ચાલે તે તુર્તજ વગેરે વગેરે. મનનું સમાધાન થાય છે, પિતાનું દુઃખ હળવું થાય આ સિવાય બીજી કેટલીક સખાવતે, કેટલાંક છે, તેથી દુઃખાભાસ દૂર થતાં મનમાં આનંદ વૃત્તિ ધર્મ કાર્યો તેમના જીવન પર્યત અને જીવન બાદ આવે છે એટલે સુખનાં કિરણે સ્વતઃ ફૂટે છે. તેમ થયાં છે. સુરતમાં સમેત શિખર પર કેટ બાંધવાને પોતે ગુણવાન છે એવું મનમાં રાખવાથી પોતે શીખી રા. બા. નગીનચંદ ઝવેરચંદે એક લાખની સખાવત શકતા નથી પરંતુ માનને લઈ, પિતાનામાં રહેલું છે તે પણ ધીમે ધીમે નષ્ટ થતું જાય છે. શ્રીમાન આવી અનેક સખાવતે જેના ઉપદેશથી થાય મુનિશ્રી મોહનલાલજીમાં અનુકરણીય, ઉત્કૃષ્ટ, અને તે કેવા મહાત્મા હોવા જોઈએ તેનો ખ્યાલ થશે. ઉજવેલ ગુણ જાજવલ્યમાન હતા. દેહાભિમાન ત્યજી - આ મહાત્મા વળી જન સંથકાર્યમાં અપૂર્વ તપશ્ચર્યાથી તેમણે શરીર કુશ કર્યું હતું પરંતુ શરીર ઉત્સાહ લેતા. સંધની વિવિધ પ્રવૃતિઓનું પૂર્ણ નિ- અને મુખની કાતિ આછી ત્વચામાંથી મને વેધક રીક્ષણ કરી વિચારપૂર્વક સલાહ આપતા તે સર્વને રીતે પ્રકાશતી દૃષ્ટિગોચર થયા વગર રહેતી નહિ. પસંદ પડતી અને સમાધાન આપોઆપ થઇ જતું. (૨) ઉપદેશની અસર કેવી હતી તે ઉપર આ આવા પુણ્યાત્માને સ્વર્ગવાસ થતાં તેની ખબર પણે વધી ગયા છીએ. ભક્તિ અને ભાવ જન ચોમેર પથરાઈ. મુંબઈમાં ખબર પડતાં બજાર. મો- પ્રજામાં પ્રગટાવ્યાં, સખાવત ઝરાનું વહન કરાવ્યું તીના કાંટા, માકટ વગેરે બંધ થઈ હતી ગરીબોને અને જૈન શાસનની પ્રભાવના કરાવી વિખ્યાતિ જમણું આપવામાં આવ્યું હતું, અને મુંબઇ સીવાય મેળવી. આવા ઉપદેશકેની જરૂર છે અને આવા અન્ય સ્થળે પણ ઘણાં ધર્મ કાર્યો થયાં હતાં. ઉપદેશકોને પૂર્ણ માન, આદરભાવ, અને પ્રેમ અપ વાની જરૂર છે. વિનયથી ઉપદેશ લેવાનું કહ્યું છે. ૩ આમ થતાં અનેક પુણ્યનું ઉપાર્જન કરીશું અને અનુકરણીય ચરિત્રપરથી બોધ સાથે અનેક કર્મને ક્ષય કરવાનું પણ સાધી શકીશું (૧) તેમના અવિરલગુણોની સ્મૃતિ હદયમાં ચિ- વર્તમાન સાધુઓએ શ્રીમાનને દાખલો ઉપદેશક્રિયામાં રસ્થાયી રાખી નિરંતર તે ગુણો ધ્યાવવા જોઈએ. લેવા યોગ્ય છે. - તેથી ઉજવલતાનો આવિર્ભાવ થતાં ઉજવલતાનું પ્ર- (૩) કર્તવ્ય–આવા પુણ્યવાન પુરૂષને ઉપકરી કરણ થશે. દરેક જન-વ્યક્તિ દેહીન નથી. કાર વિસ્મરણીય નથી. આપણે મુંબઈ-સુરત-અમદાસંસાર અત્યંત દષથી પૂર્ણ છે, તેમાં પકષાયાદિ વાદ વાસીઓ વગેરે કે તેમના સમાગમમાં મહરિપુઓ ચક્રવર્તિના જેવું સામ્રાજય ભોગવે છે; આવ્યા હોય ત્યાં તેમના કાર્યનું ફલ ભેગવતા હોય અને અશુભ કાર્યોમાં પણ હમેશ પ્રવૃતિ થતી જે- તે સૌ તેમના ઋણમાં દબાયેલા છીએ. આ ઋણવામાં આવે છે તો તે સંસારમાં રચીપચી રહેનાર માંથી કિંચિદશે પણ મુક્ત થવાને ઉમંગ ભેર થઈ સંસારીઓમાં એવું ઘણે-ડે અંશે હોય તે સ્વા- પ્રયત્નો કરવા જોઈએ. A country does not ભાવિક છે. સર્વ, ગુણોમાં સમાન નથી. એક એકથી know its great men એટલે દરેક દેશ પાતાચડે છે કે ઉતરે છે. ત્યારે દરેક મનુષ્ય ઉત્તરોત્તર ના મહાન નરેને જાણતા નથી એ કહેતી અનુસાર ‘પદ પ્રાપ્ત કરવાને કરવું જોઈતું આલંબન પિતાથી ન થવું જોઈએ. દેશના મહાન નરેમાં કેટલાક પ્રછ
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy