SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ભાદ્રપદથી-કાર્તિક ૧૯૮૫-૬ સંવત-પ્રાચીન એ મથાળા હેઠળ મૂકાયેલા બીજ નથી. ૧૪ પૂર્વો-૧૨ અંગે-૧૨ ઉપાંગ-૧ કેટલાક શિલાલેખો-સંવતવાળા અને વગરના કુશાન ૫ઈના- છેદસૂત્ર-૪ મૂલસૂત્રો-૧૨ બીજા ગ્રોલેખા-દેએ બંધાવેલે વડવ સ્તૂપ-જન ઇતિહાસની જન શાસ્ત્રની ભાષા-શાસ્ત્ર સિવાયના જૈન સાહિદ્રષ્ટિએ મથુરાના શિલાલેખેની ઉપયોગિતા-શિલાલે- ત્યના બે વિભાગ ટીમ સાહિત્ય કે જે નિર્યુક્તિ ખોની ભાષા, તરીખે ઓળખાય છે અને બીજા સ્વતંત્ર ગ્રંથે પ્રથમ ટીકાકાર તે ભદ્રબાહુ–મહાવીરના સમયના પ્રકરણ છઠું-૭૬–૩૯૧. ધર્મદાસ ગણી-જન સાહિત્યના બે જાણીતા સીતારા તે ગુપ્તકાળમાં જેનધર્મની સ્થિતિ સિદ્ધસેન દીવાકર અને પાદલિપ્તાચાર્યએ બન્નેના ગ્રંથે-ઉપસંહાર. કુશાન સમયથી ગુપ્ત આવ્યા ત્યાં સુધીની અતિહાસિક ભૂમિકા-ગુપ્ત સામ્રાજ્યની મર્યાદા-ગુપ્ત કાળમાં ધર્મની પરિસ્થિતિ-જેને તરફની ગુપ્તાની - પ્રકરણ આઠમું-૪૪૦-૪૬૮. લાગણીના શિલાલેખી પુરાવા-કુમારગુપ્ત અને મથુ ઉત્તરની જનકળા. રાના બીજા બે શિલાલેખો-ગુમ સંવત-ગુપ્ત સાથે સ્થાપત્યમાં જનધર્મની મોટાઈ જણાઈ આવે સંબંધ ધરાવતા બીજા બે લેખો-કુમારગુપ્ત પહેલા છે. કેટલાક સ્થાપત્યના તથા ચિત્રોના નમુના આપણું ઉદયગીરી ગુફાન લેખસ્કન્દગુપ્ત પહેલાને કહાઉને સમયની બહારના છે-આપણા સમયના-હિંદીકળાની સ્તંભ પરનો લેખ-કુવલયમાલા અને ગુપ્ત સમયને કેટલીક ખુબીઓ-ધર્મ દૃષ્ટિએ કળાના વિભાગે કરવા જૈન ઇતિહાસ–ગુપ્તકાલમાં જનધર્મ એક જીવંતધર્મ તે ખામી ભર્યું-બધી હિંદુ કળાજ ધાર્મિક છે-એવલભીઓ ચઢતી અને ગુપ્તનું પતનલભીવંશ રીસ્સાની ગુફાઓ-એની કળાની દ્રષ્ટિએ ઉપયોગિતાચોથો રાજા ધ્રુવસેન પહેલ-ધ્રુવસેન અને જન ઈતિ જનોમાં સ્તૂપ પૂજા જનમાં મૂર્તિપૂજા-જૈન મૂર્તિનું હાસના unrecorded period નો અંત. સ્વરૂપ-મથુરાનાં જન ખંડેરો-કેટલાક સામાન્ય ઉદ્દ ગાર-મથુરાના આયાગપટો–દેવોએ બંધાવેલો વડવ પ્રકરણ સાતમું-૩૯૨-૪૩૯, તૂપ-મથુરાનું તરણુ” સ્થાપત્ય-હરિણમેશની પ્રવૃત્તિ ઉત્તરનું જન સાહિત્ય. દેખાડતું શિલ્પ-ઉપસંહાર. પ્રાસ્તાવિક ઉગારે-જૈનોના સિદ્ધાન્ત-શ્વેતાંબર શાસ્ત્ર વિષે દિગંબરને મત–પાટલીપુત્રની પરિ- ઉપસંહાર–૪૬૯-૪૭૧. પદ–વલભીની બીજી પરિષદ -વેતાંબરની તરફની વાંચેલાં પુસ્તકોની નેંધ-૪૭૨–૫૫. કેટલીક ભૂમિકાએ-જનશાસ્ત્ર પાછલા સમયની રચના પરિશિષ્ઠ ખારવેલ લેખ. ઉત્તર હિંદમાં જનધર્મ' એ નામને નિબંધ લખી રા. ચિમનલાલે M. A. ના પહેલા વર્ગની ડિગ્રી મેળવી છે અને તે પ્રકાશ કરવા લાયક છે એ વાત અમે અગાઉ જણાવી હતી; તથા તેમાં શું હકીકતે સમાવી છે તે ટૂંકમાં જણાવવાનું વચન આપેલું હતું તે વચન આ અનુક્રમણિકા આપી પૂરે કરીએ છીએ. આના પ્રકાશન માટે જૈન એસેંસિએશન ઓફ ઈન્ડિયા, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વગેરે સાથે પત્રવ્યવહાર અને વાટાઘાટ ચાલે છે અને આશા છે કે તેનું પરિણામ સંતોષકારક આવશે. તત્રી
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy