SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જેનયુગ ભાદ્રપદથી-કાર્તિક ૧૯૮૫-૬ નામાને પસાર થવાથી ખાલી પડેલી જગ્યા માટે કરી હતી. દરમ્યાન શેઠ ચીનુભાઈએ પણ રાજબીજી નિમણુંક કરવાના વિચાર પર આવતાં નામું મોકલાવ્યું. બે નવા સેક્રેટરીએ ચુંટી કાઢવા સર્વાનુમતે રા. શેઠ રણછોડભાઈ રાયચંદ મેતીચંદ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ પ્રશ્ન ઉપસ્થિત થતાં ર. ઝવેરીની નવા એ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી તરીકે શેઠ છેટાલાલ પ્રેમજી અને રા. શેઠ રણછેડભાઈ નિમણુંક કરવામાં આવી હતી. રાયચંદ મેતીચંદ ઝવેરીની નિમણુંકે કરવામાં આવી. (૬) કાન્ફરંસનું તેરમું અધિવેશન –સાદડી મહારાષ્ટ્ર પ્રાંતમાં “જુનેર ' મુકામે કૅન્ફરંસનું મુકામે કે સનું બારમું અધિવેશન ભરાયા છે. અધિવેશને થાય એમ મહારાષ્ટ્રના કેટલાક ઉત્સાહી કેટલાક ઉત્સાહી આગેવાનોની ઇચ્છા અને શેડ બધુઓની ઈરછી થતાં તેઓએ પ્રથમ મુંબઈમાં મોતીચંદ ગરધરલાલ કાપડીઆ. શેઠ મકનજી છે, કેટલાક આગેવાન સમક્ષ પોતાની ઈચ્છા પ્રદર્શિત મહેતા, શેઠ મોહનલાલ દલીચંદ દેશાઈ, મોહનલાલ કરી હતી, અને તે માટે નિશ્ચય કરવા શેઠ મોતીલાલ હેમચંદ ઝવેરી આદિના શભ પ્રયાસથી મુંબઇમાં વીરચંદ–સેક્રેટરી શ્રી મહારાષ્ટ્રીય જન છે. પ્રાંતિક શેઠ કસ્તુરભાઈ લાલભાઈના નેતૃત્વ હેઠળ કન્વેન્શનની પરિષદુને આ સંબંધે વાટાઘાટ કરવા મોકલ્યા હતા. બેઠક બોલાવવામાં આવી હતી, અને જેમાં સમાજ તેઓ તથા મહારાષ્ટ્રના અન્ય આગેવાનો તા. હિતને લગતા કેટલાક અને ચર્ચાયા પછી આગામી ૧૨-૧૦-૨૯ ના પત્ર દ્વારા જુનેરમાં અધિવેશન અધિવેશનને ભલામણ કરનારા ઠરાવો થયા હતા. લારવા આમંત્રણ આપતાં સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગ તે પછી શ્રી શત્રુંજયના પ્રશ્ન અંગે શ્રી ખાસ અધિ બોલાવવા આગ્રહ કર્યો હતે. આ ઉપરથી સંસ્થાની વેશન કલકતા નિવાસી શેઠ બહાદુર સિંહજી સીંધીના સ્ટેન્ડીંગ કમિટીની એક સભા તા. ૧૪-૧૦-૨૯ પ્રમુખપણા નીચે મુંબઈમાં બોલાવી સમાજમાં નવીન સોમવારના રોજ રાતના સ્ટા. તા. ૮ વાગતે સંસ્થાની જાગૃતી પ્રકટાવી તીર્થાધિરાજના વિકટ પ્રશ્નમાં કોન્ફ ઍફીસમાં રા. શેઠ ગે વિંદજી ખુશાલના પ્રમુખપણા કંસે પિતાને અમૂલ્ય ફાળો આપ્યો હતો, જેના હેઠલ મળી હતી, જે વખતે શેઠ મોતીલાલ વીરચંદે પરિણામે સમસ્ત હિંદના જનોમાં સંપ સાથે એક હાજરી આપી કેટલીક હકીકતે રૂબરૂમાં રજુ કરી અજબ જુસ્સો પ્રકટ થયો હતો. કૅન્ફરંસના ઉકત હતી. કમિટીએ આજુબાજુના સર્વે સંજોગે વિચારી ખાસ અધિવેશન પછી ૨. મકનજી જે. મહેતા, સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ કર્યો – * બાર. એટë અને રા. મેહનલાલ બી. ઝવેરી “રા. શેઠ મોતીલાલ વીરચંદ તરફથી કોન્કસોલીસીટર જેવા કાર્યકુશળ રેસીડેન્ટ જનરલ સેક્રે- રંસના અધિવેશન સંબંધે આવેલ પત્રની નોંધ ટરીઓએ પિતાના એક્કાના રાજીનામાં મોકલાવ્યા આ ધ્યા આજની સભા આભાર સહિત :લે છે અને ઠરાવ તેઓની જગ્યાએ શેઠ ચીનુભાઈ લાલભાઈ સેલીસીટર કરે છે કે જુનેર મુકામે માઘમાસ લગભગ કૈફ જ અને તેઓ સાથે શેઠ નગીનદાસ કરમચંદની નિમ રંસ બોલાવવા સંબંધે એલ ઈડીઆ સ્ટેન્ડીંગ કમિશું કે કરવામાં આવી જે તેઓ તરફથી સહર્ષ સ્વી- ટીના સર્વે સભ્યોને પત્ર લખી તેઓના અભિપ્રાય કરવામાં આવી હતી. શેઠ નગીનદાસ કરમચંદે નાદુ આશુ વદ ૦)) સુધીમાં મેળવવા અને તે અભિપ્રાય રૂસ્ત તબિયતના કારણથી કોન્ફરંસનું કાર્ય કરવા કૅન્ફરંસની આવતી સ્ટેન્ડીંગ કમિટી (સ્થાનિક) પિતાની અશક્તિ દર્શાવી રાજીનામું આપ્યું. શેઠ સમક્ષ રજુ કરી તે પર વિશેષ વિચાર કરી નિર્ણય ચીનુભાઇ બાલભાઇએ કલકતા, પાલણપુર, વઢવાણ ઉપર આવેલું. " અથવા તે તેવા અન્ય સ્થળે અધિવેશન ભરવા ઉપરોક્ત ઠરાવ અન્વયે નીચે મુજબ એક પત્ર બનતા પ્રયત્ન કર્યો અને તે તરફના કેટલાક આગે- તા. ૧૫ મી ઓકટોબર ૧૯૨૮ ના રોજ ( જા. નં. વાન ગૃહસ્થા સાથે પત્ર વ્યવહારની શરૂઆત પણ ૧૩૭૩) લખવામાં આવ્યું હતું :
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy