SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જનયુગ ભાદ્રપદથી-કાર્તિક ૧૯૮૫-૬ હસ્તલિખિત પ્રતે, સિક્કાઓ, હિંદી પ્રાચીન ચિત્ર- અને છંદ પ્રમાણે ચાલે છે અને તેનું જેટલું ગાંડું કળાનાં ચિત્રો, શિલાલેખો વગેરે છે. આ એક મહાન મનસ્વીપણું કે શાણપણવાળું વર્નાન તે પ્રમાણે પ્રજા સંસ્થા તેમણે પિતાના દ્રવ્યથી એકલે હાથે ઉભી પર જુલમ કે ન્યાય થાય છે. સામાન્ય રીતે આદર્શ કરી છે તે માટે સમગ્ર જન સમાજને અભિમાન રામરાજ્ય દેશી સંસ્થામાં દેખાતું નથી. હવે લોકલેવાનું છે. આવું કાર્ય મોટાં મોટાં દેશી રાજ્યો કે શાસનની ઉપયોગિતા-કિંમત સમજાઈ છે. આ દેશી સરકાર કે મોટી સંસ્થાઓ ભાગ્યેજ કરી શકી છે રાજ્યો પિતાની પ્રજા પર કેવો ત્રાસ ફેલાવી રાજ તે તેમણે કરેલ છે. હસ્તલેખિત પ્રતાનાં ૧૫૪ બંડલ કરી રહ્યાં છે તે સંબંધીની બહાર પડતી બીનાઓ છે. અને તેમાં કલે ૪૮૧૯ પ્રત છે. આ ઉપરાંત ધ્યાનમાં લઈ પછી કહી શકાય તેમ છે. તે વાત ૧૩૫ ટકાઓ છે કે જે દરેકમાં એક કરતાં વધુ એક બાજુએ મૂકીએ, પણ તે રાજાઓને બ્રિટિશ કતિએ લખાયેલી છે. આવો જબરો સંગ્રહ માત્ર હિંદમાં વસતી પ્રજાએ કે તે પ્રજાના અમુક ભાગે માનએકત્રિત કરી સંઘરી રાખવામાંજ પુરૂષાર્થ ન માનતાં પાન આપી તેમના પ્રજાપરના અનિયંત્રિત કારોબાતેનો લાભ તેના અભ્યાસીઓને જોઇતી સામગ્રી પૂરી બારને વિશેષ ઉત્તેજન આપવું જોઈતું નથી. દેશી પાડવામાં પણ આવે છે તે માટે તેમને ધન્યવાદ ઘટે રાજ્યની પ્રજા સાથે સમવેદના અનુભવી તેમની હારે છે. અમોને વેબરનાં વૈધૂમો, પોતાનાં સૂચિપત્રો, ધાવું એ તો દૂર રહ્યું, તેમના દુઃખેપર મલમપટા કેટલીક હસ્તલિખિત પ્રતે પૂરી પાડેલ છે તે માટે કરવા એક બાજુ રહ્યા, પણ દાઝયા ઉપર ડામ’ એ તેમને હાર્દિક આભાર માનીએ છીએ. રૂપે તેમના ઝારશાહી રાજાઓને માનપાનથી ફલાવવા - આ લાયબ્રેરીનું અનુકરણ કરી અમદાવાદ, ખં એ યોગ્ય નથી એમ અમને લાગે છે. “આપણી સંસ્થાઓ અને દેશી રાજ્યો’ એ મથાળા ભાત આદિ જ્યાં જ્યાં જુદાં જુદાં ભંડાર છે તે નીચે અમે સં. ૧૯૮૫ના કારતક માગશરના અંકમાં સર્વ એકત્રિત કરી એક “ફાયરમુફ' મકાનમાં મૂકી તેની સુવ્યવસ્થા માટે કયુરેટર' જેવા અધિકારી નીમી પૃ. ૧૬૭–૮ માં જણાવ્યું હતું તે ફરીથી યાદ દેવા ડીએ છીએ. તેમાં અમે વઢવાણમાં રહેતા પ્રસિદ્ધ સર્વે અભ્યાસીઓને પુસ્તકે નિયત કરેલા નિયમોએ ર. મોહનલાલ પીતામ્બરદાસ સંઘવીએ મુંબઈની મળી શકે તેમ કરવાની જરૂર છે. દરેક સ્થળના ભં જીવદયા મંડળીએ ધ્રાંગધ્રા નરેશને માનપત્ર આપવા ડારના વહીવટદારો આટલી સગવડ કરે તે કેટલો બદલ તે મંડળીને જે ખુલો પત્ર લખી પ્રકટ કર્યો બધો લાભ જન સાહિત્યના પ્રચાર અર્થે થાય ! શ્રી હતા તેમાંથી અનેક ફકરાઓ ટાંક્યા હતા. તેમાંને મોહનલાલજી સેંટ્રલ લાયબ્રેરીમાં જૂની પ્રતને જેમ એક નીચે પ્રમાણે હતે. બને તેમ વધુ સંગ્રહ કરવાનું ધ્યાનમાં રાખે એમ છેવટે મુંબઈના લક્ષ્મીનંદન પાસે એક પ્રાર્થના કરી ઇચ્છીશું. આગ્રાની વિજયધર્મસૂરિ લાયબ્રેરી તે બંધ જ લેવા લલચાઉ છું કે કોઈ પણ દેશી રાજ્યની પ્રજાના લાગે છે, તેને પુનરૂદ્ધાર થાય તે સારું. સ્થિતિ-સંગની સાચી કેફીયત જાણ્યા સિવાય આપ આપની મહેબત તરફ તણાઈ રાજાઓના મદમસ્ત અભિ૬ દેશી રાજાઓને માનપાન-દરેક દેશી માનમાં ઓર વધારે ન કરાવે. આથી બને છે એ કે રાજા રાજ્ય પોતપોતાના સંસ્થાનમાં એક રાજા કે ઠાકોરની પોતાની પ્રજાની પામરતા ક૯પી તે તરફ તિરસ્કારની દૃષ્ટિએ કુલ સત્તાની નીચે ચાલે છે અને જ્યાં સુધી gross (યાં કરે છે. અને એથી પ્રાપર નવાં સંકટ મુકાય છે. misgovernment એટલે અતિ ઉગ્ર અંધેર–ગર- આ સ્થિતિ અનુભવીજ જાણી શકે તેવું છે, દેશી રાજ્યની વહિવટ ન હોય ત્યાં સુધી સાર્વભૌમ (Paramount) પ્રજાના દુઃખમાં સહાય કરવાને આપને ધર્મ છે એટલે આપ બ્રિટિશ સરકાર વચ્ચે આવતી નથી એ જાતને જે પ્રજાને બીજી રીતે મદદ કરી ન શકે તે પણ જલસાના સિદ્ધાંત હમણું સ્પષ્ટકારે લૈર્ડ ઇવિન વાઇસરોય આવા તમાશા પરથી આ૫નું લક્ષ ઉઠાવી લેશે તે રાજાસાહેબના ખાનગી સેક્રેટરીએ બહાર પાડેલ છે. એટલે એને પોતાની પ્રજાની મહેબતને મોહ ઉત્પન્ન થશે, તે તરફ માનબુદ્ધિ જળવાશે ને કાંઈ નહિ તો એ પ્રજા તિરદેશી સંસ્થાનમાં વસતી પ્રજા તેના રાજવીની ઈચ્છા સ્કારથી મુક્ત રહેશે એવી મારી શ્રદ્ધા છે.”
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy