SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અમારે જ્ઞાનપ્રવાસ-૧ ઝીંઝુવાડા. ૧૦૭ અમારે જ્ઞાનપ્રવાસ-૧ ઝીંઝુવાડા. [તંત્રી) निःस्वादिवैश्वर्यमनाप्य झंझु झंझपुरे सूर्यपुरोऽनवाप्तं पुरातो दुर्जनशल्यभूमान् । त्वतोऽधिगम्यांगमनंगरूपं । रूपं यतः स्मारमिवाप्य देव अचीकरद् दुर्जनशल्यभूपो स व यच्चत्यमचीकरच्च ॥ विमानतुल्यं तव देवचैत्यं ॥ –ીરમાય સ ૧ મો. ૪૦. –ઝંઝુપુરમાં રાયની પાસે જે નહેતું મળ્યું તે તારી શ્રી હીરસૌભાગ્ય મહાકાવ્યમાં (આ સં. પાસે કામદેવ જેવા રૂપવાળું શરીર મળતાં દુર્જનશલ્ય નામના રાજાએ તારું વિમાન જેવું દેવત્ય–દેવમંદિર ૧૬૪૬ પહેલાંથી સ. ૧૬૭૧ સુધી) ઝંઝુપુરને જે કરાવ્યું. ઉલ્લેખ છે તે ઉપરના લોકમાં છે. તે કાવ્યમાં આ ઉપરની દંતકથા પરથી એટલું તે લાગે ગુજરાતનું વર્ણન કરતાં તેમાં આવેલ તીર્થસ્થળે છે કે ઝીંઝુવાડામાં પૂર્વે સૂર્યનું દેવળ હતું. સૂર્યને પૈકી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું વર્ણન પ્રથમસર્ગોના કાઠી કે ઇષ્ટદેવ તરીકે પૂજે છે અને તેની નિશાની લોક ૩૧ થી ૪૩ માં આપ્યું છે તે પૈકી ૪૦ તરીકે કાઠિયાવાડમાં થાન ગામ પાસે સૂર્યદેવળ છે મો શ્લોક ઉપર આપ્યો છે તેનું ગૂઢ ભાષાંતર નીચે ત્યાં કાઠી લોક-રાજાઓ પૂજા અર્થે જાય છે. ઝીંઝુપ્રમાણે છે વાડા ઠાકેરોના હાથમાં છે ને તે ઠાકરે હાલ કળી દુર્જનશલ્ય નામને રાજા થયે તેણે ઝંઝુપુર એટલે ઠાકોરે કહેવાય છે પણ પૂર્વે તે કાઠી હશે એમ ઝંઝુવાડા (હાલનું ઝીંઝુવાડા) ના (અધિષ્ઠાયક વાળા) અનુમાન થાય છે. સૂર્ય દેવતા પાસેથી નિ:સ્વ એટલે દારિદ્ર પાસેથી એશ્વર્ય હીર સૌભાગ્ય કાવ્યની રચના પહેલાંના બે ધાતુન મળે તે પ્રમાણે પિતાને કામદેવ જેવું રૂપ ન મળવાથી અને જે શંખેશ્વર પાર્શ્વનાથ પાસેથી મળવાથી પ્રતિમા લેખો સં. ૧૫ર૦ અને સં. ૧૫૪૭ના હાલમાં તેમનું દેવસદ્ધ-સુપર્વવિમાન જેવું ચૈત્ય (શિલ્પિ વિરમગામના શાંતિનાથજીના મંદિરની અને રાધનપુપાસે) કરાવ્યું. રના શાંતિનાથના મંદિરની ધાતુમૂર્તિઓ પર કેતટીકામાં કવિ કહે છે કે-ઝંઝપુરમાં એટલે ઝંઝ- રેલા મળે છે કે જેમાં ઝીંઝુવાડાને ઝંઝૂવાટક અને વાડા નામના ગામમાં જે અર્થ એટલે અધિષ્ઠાયક ઝંઝુવાડા તરીકે ઉલ્લેખ છે. તે નીચે પ્રમાણે છે:સહિત સુર્યપ્રતિમા હતી ત્યાંથી પિતાનું રૂપ પ્રાપ્ત -સં. ૧૫૨૦ વર્ષ ચિત્ર ૧૦ ૮ શકે થશે એમ ધારી દુર્શનશલ્ય નામને રાજા પહેલાં ઝંઝાટકે શ્રી ૨ માલ (શ્રીશ્રીપાલ) જ્ઞા સૂર્યની પાસે ગયું હતું. ત્યાં તેના અધિષ્ઠાયકે છે. ગોવલ ભાવ પૂછ સુત ચુહષ ભા જણાવ્યું કે “તારા અંગના કુઠાદિ રોગ મારાથી દૂર ચાહિદે સત પાતઉ વન પાતાભાયો રમશ્ન કરી શકાય તેમ નથી, તેથી તું શંખેશ્વર પાર્શ્વનાથ સહિતેન છે. પાતાકેન આત્મશ્રયસે પૂર્વજન પાસે જા, તે જ તારા સર્વે અંગના રોગો દૂર કરશે (નિ)મિત (ત્ત) શ્રી શીતલનાથ બિંબ કારિ, પછી શંખેશ્વર પાર્શ્વનાથને આરાધી સમ્યગ રૂપ પ્રતિ શ્રી આગમગછે ભટ્ટારક(વિ. ૧ વત થયો એ સંપ્રદાય છે. આના સમર્થનમાં કવિ શ્રીકામાં પચાય. ન. ૩૪૫) પ્રણીત ૭ સ્તુતિ કાવ્યોનો ઉલ્લેખ કરે છે તેમાં – સં. ૧૫૪૭ વર્ષે માઘ સુદિ ૧૦ ગુર છેલું કાવ્ય ઝંઝુપુરને લગતું એ છે કે – શ્રી શ્રીમાલ જ્ઞાતીય વ્યવ (૮) કતાભાર્યા
SR No.536288
Book TitleJain Yug 1985 1986
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1985
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy