SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિ નેંધ ૨. શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સના રેસીડેન્ટ આ ઠરાવ તેમજ કમિટીની ભલામણને રીપેટ જનરલ સેક્રેટરીઓને જણાવવું કે પૌર્વાત્ય શિક્ષણ વિગેરે સંસ્થાની સ્ટેન્ડીંગ કમિટીની તા. ૧-૯-૨૬ શાખાનાં, બી. એ. ના તત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં, ની બેઠક વેળાએ રજુ કરવામાં આવતી સર્વાનુમતે અને એમ. એ. ની પરીક્ષાના સંસ્કૃત અને તત્વ- ઠરાવવામાં આવ્યું હતું કે “કૅન્ફરન્સ તરફથી તા. જ્ઞાનના અભ્યાસક્રમમાં જેને તત્વજ્ઞાનને અભ્યાસક્રમ ૧-૩-૨૬ ને પત્રમાં જે શરત મૂકવામાં આવી છે ક્યારનેએ અસ્તિત્વ ધરાવે છે. તે બધી શરતે પૈકી ખાસ કરીને નંબર ૪ ની ૩. જન શ્વેતાંબર કૅન્ફરન્સના રેસીડેન્ટ જન- શરત કાઉન્સીલે સ્વીકારી છે કે નહિ તેનું બરાબર , રલ સેક્રેટરીઓના અથવા તો ઉક્ત સંસ્થાની ગેર સ્પષ્ટીકરણ થતું નથી. તે માટે સેક્રેટરીઓએ યુનિહાજરીમાં કેટના બને શ્વેતાંબર સભ્યોની પૈસા વસીટી સાથે પત્ર વ્યવહાર કરવો. (તા. ૧-૩-૨૬ આપનારાઓની ઇચ્છા મુજબ, ખુશીથી સલાહ કોન્ફરન્સના પત્રની શરત નં. ૪ આખા વખત માટે લેવામાં આવશે પરંતુ બનારસ હિંદુ યુનિવર્સિટીના એક પ્રોફેસરની નીમણુંક કરવી, અને પ્રથમ વર્ષથી ધારા ધારણ મુજબ તે ચેર માટે નિમણુંક કરવાની આર્ટસ અને શાસ્ત્રી ઉંચામાં ઉંચી પરીક્ષાના અભ્યાછેવટની સત્તા યુનિવર્સીટી કાઉન્સીલ અને નિમણુંક સક્રમમાં જત અભ્યાસક્રમ દાખલ કરો). કરનારાં મંડળની રહેશે. આ ઠરાવની નકલ શ્રી બનારસ હિંદુ યુનિવ૪. તે જ પ્રમાણે અભ્યાસક્રમ યોજવામાં જૈન સીટીના સત્તાધારીઓને સંસ્થા તરફથી પત્ર નં. વેતાંબર કૅન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓની ૩૮૯૮ તા. ૨૫-૯-૨૬ ના સાથે મેકલવામાં આવી સલાહ યુનિવર્સીટીના સત્તાધારીઓ ઘણી ખુશીથી લેશે છે. અને તે સંબંધી યોગ્ય ખુલાસો માંગવામાં છતાં યુનિવર્સીટીના ધારા ધોરણ મુજબ તે કામ આવ્યો છે. જે મલેથી હવે પછી પ્રગટ કરવામાં આવશે. " માટેની છેવટની સત્તા અભ્યાસક્રમનાં મંડળ અને ૪ સુકૃત ભંડાર કુંડ, લાગતા વલગતા કેળવણીના વિષયાધિકારીઓ (Fac - કન્વેન્શન વખતે ભરાએલ સુ. ભં. ફંડની વસુulties concerned) અને બનારસ હિંદુ યુનિવ- * સટીની સેનેટની જ રહેશે. લાત-નીચે મુજબ અત્યાર સુધી આવી છે. બાકી રહેતી ઉઘરાણીની યાદી હવે પછી પ્રકટ કરવામાં આવશે સહી. શ્યામચરણ ડે: એમ. એ. કાશી ખેન રૂ. ૩ કન્વેન્શન બેઠક વખતે પરરેજીસ્ટ્રાર-(કમિટી બોલાવનાર) ચુરણ રોકડા ૧૪ શેઠ સૂરચંદ. પી. બદામી નડીઆદ આ રીપોર્ટ બનારસ હિંદુ યુનિવર્સીટીની કાઉ- ૫૧, શેઠ હરખચંદ કપુરચંદ મુંબાઈ ૧૦૧, શેઠ ન્સીલની તા. ૨૧-૮-૨૬ ની બેઠક વેળાએ રજુ અમરચંદ મેઘજી દોસી મુંબાઈ ૫, શેઠ ગણપત ઈચ્છાથતાં તે પર નીચે મુજબ ઠરાવ થયાનું જણાવવામાં મંદ મુંબાઈ ૨૫, શેઠ સુરજમલ પુનમચંદ મુંબઈ આવ્યું છે. “Resolved that the recomm- ૨૫, સારાભાઈ ભોગીલાલ ઝવેરી ૨૫૧, શેઠ લલ્લુendations of the committee be accep• ભાઈ ઝવેરચંદ અંકલેશ્વર ૧૧, શેઠ ભાણાભાઈ ted and a copy of the same be forw- મેઘાભાઈ અંકલેશ્વર ૧૫, શેઠ ઝવેરચંદ વીરચંદ arded to the Resident Secretaries of અંકલેશ્વર ૨૧, શેઠ કસ્તુરચંદ ફતેચંદ અંકલેશ્વર ૨૫, the Shri Jain Swetamber, Conference, શેઠ માણેકચંદ વમલચંદ ૫૧, શેઠ માણેકચંદ ભીખાજી for information.” એટલે ઠરાવવામાં આવ્યું અંકલેશ્વર ૫૧, શેઠ ડાહ્યાભાઈ ધનજી મુંબઈ ૧૦૧, કે કમિટીની ભલામણો મંજુર રાખવી અને શ્રી જૈન શેઠ દોલતચંદ પરસોતમ બરોડીઆ અમદાબાદ ૫૧, શ્વેતાંબર કૅન્ફરન્સના રેસીડેન્ટ સેક્રેટરીઓની જાણ શેઠ મગનલાલ વર્ધમાન ઝવેરી મુંબાઈ ૨, પંડિત માટે તેની એક નકલ મોકલી આપવી. ફતેચંદ કપુરચંદ લાલન મુંબાઈ ૨૫, શેઠ ગુલાબ
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy