SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દેર જેનશુગ ભાદ્રપદ-આશ્ચન ૧૯૮૨ પ્રાણિઓ)ને સર્વ પ્રકારે સમજી એ બધાં (સત) ૩૧ (તે ભગવંત) ખાનપાનની મર્યાદાના જાણુ છે' એમ જોઈ આ બધાં ચિત્તવાળા છે એમ હતા, રસમાં લાલચુ [મૃદ્ધ] ન હતા, તથા રસ જાણી (તેજી) ને કષ્ટ થાય તેવી પ્રવૃત્તિ) વજીને, લેવાની જ પ્રતિસાવાળા ન હતા. ૨૨ તથા કર્મવડે સ્થાવર છો ત્રસપણું પ્રાપ્ત કરે ૩૨ (તે) મુનિ (ભગવંત) આંખને પણ ચોળતા છે અને ત્રણ સ્થાવરપણાને તે કામ કરે છે. (પ્રમાતા) ન હતા, શરીરને પણ ખંજવાળતા તેમજ બાલજી-અજ્ઞાન છો-પૃથકભા-સર્વ ન હતી. યોનિમાં ઉપજે છે, એમ ગણું તે મહાવીર. ૩૩ (ચાલતાં) તીરછું જોતા નહીં. પાછળ જોતા વિહાર કરતા હતા. નહીં, કઈ બોલાવે તે (પાઠ જુઓ) બોલતા ૨૩ અને ભગવંતે એમ અધ્યું કે, ઉપધિવાળો નહીં, (કિંતુ) રસ્તા તરફ લક્ષ્ય કરી યતનાપૂર્વક -કષાયમાં વૃદ્ધ થએલ–બાલવ, કર્મવડે લોપાય ચાલતા હતા. છે-કલેશને અનુભવે છે, એથી કમી સર્વ પ્રકારે ૩૪ માર્ગ ઉપર જતા [અશ્વપ્રતિપન્ન અનાગાર જાણી ભગવતે તે પાપ કર્મને પરિત્યાગ (ભગવંતે, શિશિર ઋતુમાં તે વસ્ત્રને ત્યાગ કર્યો હતો. કર્યો હતો. ૨૪ મેધાવી અને જ્ઞાની ભગવંતે કર્મની બે જાતને ૩૫ (તે ભગવંત) બાહુને પસારીને (સંયમમાં) પરા જાણી, કર્મના માર્ગને [આદાનતને] જાણી, ક્રમ કરતા હતા, ખંભાને અવલંબતા નહતા. હિંસા વગેરેને (અતિપાતતને) જાણું અને ૩૬ મતિમાન બ્રાહ્મણ [માહ) (મહાવીર) ભગવતે (ગ) મન વચન તથા કાયની પ્રવૃત્તિને જાણી કઈ પ્રકારની પ્રતિજ્ઞા વિના–અમુક ફળ માટે અસાધારણ ક્રિયાનું-સંયમને-આખ્યાન કર્યું છે. અમુક કરવું, એવી લાલચ વિના-એ વિધિને રય (હિંસા થાય એવી પ્રવૃત્તિ ન કરતા અને અનેક રીતે આચર્યો હતો. બીજા પાસે એવી (હિંસક પ્રવૃત્તિ ન કરાવતા, ૩૭ એ રીતે બીજા (મુમુક્ષુએ પણ) આચરે છે. એ રીતે (ભગવંત) પિતે નિર્દોષ અહિંસાને ૩૮ એ પ્રમાણે બોલું છું. પાળતા હતા. --(પ્રથમ ઉદેશક). રક જે (ભગવંત)ને સર્વ કર્મની મૂળ (સર્વ કર્માવહ) થી ૨૯ ૩૯ (વીર પ્રભુએ વિહાર કરતાં જે જે ઠેકાણે નિવાસ સ્ત્રીઓ પરિજ્ઞાત થઈ તેણે સંસારને) જે. કર્યો હતો, તે ઠેકાણાં કહો.) (તે ઠેકાણું આ ૨૭ તે (ભગવંત) યથાકૃત-જેમાં કઈ રીતે પોતે પ્રમાણે છે:-) નિમિત્ત બનેલ હોય એવા-પદાર્થને સેવતા ન ૪૦ કઈ વખતે (ભગવંત) ઉજડ ઘરમાં, ચોરામાં, હતા. (કારણ કે, તેણે સર્વ પ્રકારે કર્મોને પરબમાં, હાટમાં, સૂતાર કે લુહારની કેડમાં અને પરાળની ગંજી નીચે રહેતા હતા. જોયાં હતાં. ૪૧ કઈ વખતે ગામ બહારના ઉતારામાં, બાગ , ૨૪ જે કાંઈ પાપ (હતું) તેને ન કરતા ભગવંત | વિકટ-નિર્દોષ-(આહાર)નું ભોજન કરતા હતા. માંના ઘરમાં, નગરમાં, મસાણમાં, સૂના ઘરમાં અને ઝાડના મૂળમાં રહેતા હતા. ૨૯ તે પરવઅને સેવતા ન હતા અને પરપાત્રમાં ૪ર એ ઠેકાણાંઓમાં શ્રમણ મુનિ (ભગવંત) (રહેતા) પણ ભજન કરતા ન હતા. હતા અને પ્રમાદને પરિહરી રાતે તથા દિવસે ૩૦ અપમાનને નહીં ગણુ (અ) કોઇનું શરણું પણ (સંયમમાં) થન કરતા હતા. નહીં લઈ તે ભગવંત) રસોડામાં [સંબં. ૪૩ (સંયમ લીધા પછી) તેરમાં વરસ સુધી સમાડિઓમાં] (આહાર લેવા) જતા હતા. ધિમાં લીન થઈ ધ્યાન ધ્યાતા હતા.
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy