SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શ્રી વીર પ્રાર્થનાઓ હે કપાળ દેવ ! આવા તત્વજ્ઞાનના વિચાર “આપ સત્પરૂષ કેવા મહાન મજિયી હતા ! થવા, તેનું મનન થવું અને આત્મપ્રાપ્તિ કરવી-એમાં આપને મૌન રહેવું, અમન રહેવું અને સુલભ હતું. આડખીલી રૂ૫ કાળની કઠિનતા, ભાગ્યની મંદતા, આપને સર્વે અનુકુલ-પ્રતિકૂલ દિવસ સરખા હતા; સંતની કૃપાદૃષ્ટિની અપ્રાપ્તિ-સત્સંગની ખામી અમારા આપને લાભહાનિ સરખી હતી; આપને કેમ માત્ર કલ્યાણ માર્ગમાંથી દૂર થાય એવું કર, અને એ માર્ગ આત્મસમતાર્થે હતે. કેવું આશ્ચર્યકારક છે, એક માટે જ અમારું જીવન દેર.' કલ્પનાનો જય એક કલ્પ થ દુર્લભ, તેવી આપે અનંત કલ્પનાઓ ક૯૫ના અનંતમા ભાગે શમાવી દીધી! અમે જીવને નાની સમજણમાં કોણ જાણે “હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ ક્યાંથી મોટી કલ્પનાઓ આવે છે. સુખની ઇચ્છા સર્વ દુ:ખને અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ બહુ રહે છે. સુખમાં મહાલય, બાગ, બગીચા, પુરૂષને મૂળ ધર્મ અનંત કૃપા કરી આપ શ્રીમંત લાડીવાડીનાં સુખ મનાય છે. મોટી કલ્પના તે આ મને આપે, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર બધું શું છે? તેની પણ કોઇવાર રહે છે. તે કલ્પના વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત વિધવિધ રૂ૫ કરે છે. પુનર્જન્મ નથી, પાપ નથી. કંઇપણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છે; જેથી હું મન. પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભગવો એજ વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિદમાં કૃત્યકૃત્યતા મનાય છે. ધર્મની વાસનાઓ કાઢી નમસ્કાર કરું છું. નાંખી ન્યૂનાધિક શ્રદ્ધાભાવપણું ચાલ્યું જાય છે. આવી “આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના કલ્પનાઓ દૂર થઈ તત્વજ્ઞાનની ઝાંખી કરવા જેટલે મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવપયેત વિવેક અને તે દૂર કરવાના ક્રમ સમજી આચરીએ અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ. એવી સન્મતિ આપની પાસે યાચીએ છીએ. તત્વજ્ઞાનની ઉડી ગુફાનું દર્શન કરવા જઈએ તે, ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ત્યાં નેપથ્યમાંથી એ ધ્વનિજ નીકળશે કે તમે કેણુ છે? કયાંથી આવ્યા છો ? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે?તમે “હે નિરાગી પુરૂષ! આપને નમસ્કાર છે, આપ વિનાશી, અવિનાશી વા કઈ ત્રિરાશી છો ? એવાં નિગ્રંથ ભગવાનના પ્રણીલા પવિત્ર ધર્મ માટે જે અનેક પ્રશ્નો હદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે અને જે ઉપમા આપીએ તે તે ન્યૂનજ છે. અમારો એ પ્રનથી જ્યાં આત્મા ઘેરાય ત્યાં પછી બીજા આત્મા અનંત કાળ ૨ખ તે માત્ર આપના વિચારોને બહુજ ઘેડ અવકાશ રહેશે. યદિ એ નિરૂપમ ધર્મના અભાવે. આપ કે જેના એક રોમમાં વિચારોથીજ છેવટે સિદ્ધિ છે. એજ વિચારોના કિચિત પણે અજ્ઞાન, મેહ કે અસમાધિ રહી નહોતી વિવેકથી જે અવ્યાબાધ સુખની ઇચ્છા છે. તેની એવા સતપુરૂષનાં વચન અને બોધ માટે કંઇપણ પ્રાપ્તિ થાય છે, એજ વિચારોના મનનથી અનંત નહીં કહી શકતાં, આપનાજ વચનમાં પ્રશસ્તભાવે કાળનું મુંઝન ટળવાનું છે! તથાપિ તે સર્વને માટે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ અમારું સર્વોતમ શ્રેય છે. નથી. આપશ્રી તે માટે વિચાર કરી ગયા છે; “ આપની શી અદભુત શિલી ! જ્યાં આત્માને આપે તે પર અધિકાધિક મનન કર્યું છે, આત્મા ને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યા નથી. શુદ્ધ, શેધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણા સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવળ શુકલ ધ્યાભાગ્યશાલી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે, એવા નની શ્રેણિથી પ્રવાહ રૂપે નિકળેલાં આપ નિગ્રંથનાં આપ મહાત્મા જયવાન હૈ ! અને આપને ત્રિકાળ પવિત્ર વચનોની મને-અમને ત્રિકાળ શ્રદ્ધા રહે ! નમસ્કાર છે ! એજ આપ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના !
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy