SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ શ્રી મહાવીરનાં છદ્યસ્થ દશાનાં વિહાર સ્થળે શ્રી મહાવીરનાં છદ્મસ્થ દશાનાં વિહાર સ્થળ. ચાય હજુ શ્રી મહાવીરનો જન્મ કુંડગ્રામ કે કુડપુરમાં થયે. નામના સંપ્રદાયને અનુસરનારા આ કુંડગ્રામના વિભાગો પૈકી હતી. આ સંપ્રદાયનું સ્વરૂપ જાણવાનું સાધન સ્થળના નામ ક્ષત્રિયકુંડગ્રામ અને બ્રાહ્મણ મારી પાસે નથી. આચાર્ય હરિભદ્ર લખે છે કંડગ્રામનો ઉલ્લેખ આવશ્યકમાં કે, “દઈજજતક'નામનું એક પાખંડ છે. છે. કુડપુરના જ્ઞાતખંડ વનમાં મહાવીર શ્રમણ પાખંડનો અર્થ મતવિશેષ કે સંપ્રદાયવિશેષ થયા, એ વખતે હેમંતઋતુ હતી, જ્ઞાત કુલના થાય છે. આ શબ્દ આ અર્થમાં અશોકના લેખમાં પિતાના જાતભાઈઓને પૂછીને મહાવીરે કુડપુરથી પણ વપરાયેલો છે. એથી “પાખંડ' શબ્દને સાંભળતાં વિહાર કર્યો. કુડપુરથી નીકળવાના બે માર્ગો હતા; હાલ જે એને અર્થે પ્રચલિત છે તેને અહિં કઈ ન એક જળમાર્ગ અને બીજે સ્થળમાર્ગ. કુડપુરના એ સમજે. આ શબ્દની સંસ્કૃત છાયા આપતાં છાયાકારે જળમાર્ગથી એમ અનુમાન થઈ શકે છે કે, એ પુર “દ્વિતીયાત” શબ્દને મૂકેલો છે. આ દ્વિતીયાંત' કોઈ ગંગા જેવી મહાનદીને કાંઠે વસેલું હોવું જોઈએ. શબ્દનો ભાવ ખ્યાલમાં તે આવી શકતો નથી. મહાવીર સ્થળમાર્ગે ચાલીને મુહૂર્ત પ્રમાણ દિવસ સુ ક્ષ્મત અર્થાત દુ એટલે બેવાર ઈજા શેષ રહે ત્યારે કુમારગ્રામમાં એટલે ઈજ્યા-યજ્ઞ કરવો એ જેનું અંત કર્તવ્ય છે, કુમારગ્રામ આવ્યા. કુમારગ્રામને માટે આ તે “દુઈજજત'. આવી પણ એક કલ્પના થઈ શકે છે ચાર્ય હરિભક્કે કમરગ્રામ શબ્દ અથવા તો બે વેદને માનનાર-સાથે પણ એ વાપરેલો છે. કુડપુરથી કુમારગ્રામ વિશેષ દૂર જણાતું શબ્દનો સંબંધ હોઈ શકે, એને ખરે ભાવ જણાતો નથી પણ એ કઈ દિશાએ આવ્યું તે જાણી નથી, તે માત્ર કલ્પના છે. આ દુઈજજતેના શકાતું નથી. નિવાસને ઈજજતય” ગામના નામથી પણ ઓળત્યાંથી મહાવીર કલાગ સન્નિવેશમાં આવ્યા ખાવેલો છે. “મોરાગને બદલે મારાઅ” શબ્દ પણ અને ત્યાં એમણે બદુલ બ્રાહ્મ- આવે છે. કેલ્લાગ(ક) ણને ઘરે મધુવ્રત સંયુક્ત પાયસથી ત્યાંથી મહાવીર અડ્રિના ગામમાં આવ્યા. આ પારણું કર્યું. (બ્રાહ્મણને માટે ગામનું જૂનું નામ વર્ધમાનક હતું, આવશ્યક ટીકામાં કેટલેક સ્થળે “ધિકાર' શબ્દ અદ્વિઅગામ એ વેગવતી નદીની પાસે હતું. વાપરેલો છે, મને લાગે છે કે, એ શબ્દ “દિજાતિક વદ્ધમાણગ અહીં એક ખુલાસો કરી દઉં કે, શબ્દનું અપભ્રષ્ટ રૂ૫ છે, પણ એ શબ્દની છાયા હાલ જેને વઢવાણું કહેવામાં કરનારે “ધિગજાતીય’ શબ્દ મૂકેલો છે. “દિજાતિકને આવે છે તે આ વર્ધમાનક નહીં. આ સંબંધમાં મેં અબ્રાહ્મણ” થાય છે અને “ધિગજાતીય’ને અર્થે “સાહિત્ય માસિક”માં સપ્રમાણ જણાવેલું છે. આચાર્ય ધિકારને યોગ્ય જાતિમાં જન્મેલો' થાય છે.) કેલ્લા- હરિભદ્ર અયિગામ માટે “અસ્થિગ્રામ' શબ્દ મૂક્યો ગને માટે “કાલા” અને “કુલાઅ” શબ્દ પણ છે. અને એ નામની ઉત્પત્તિ વિષે એક કથા પણ આવે છે. ૧. ભાવનગરથી પ્રસિદ્ધ થયેલા ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ત્યાંથી મહાવીર મેરાગ સન્નિવેશમાં આવ્યા. ચરિ માં આત્મા ચરિત્રના ભાષાંતરની નેટમાં આ વર્ધમાનકને ઝાલાવાડનું મેરાગ આ સનિશાને કુલપતિ મહા- વઢવાણ જણાવેલું છે. પણ એ ભ્રાંતિ છે. આવીજ ભ્રાંતિદૂઇજયગામ વીરના પિતાને મિત્ર હતા. માંથી વઢવાણનું શૂલપાણિ યક્ષનું મંદિર ઉભું થયું છે. સનિતેશમાં રહેનારા ૧૬ઈજજત' કોઈ સુધારશે ?
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy