SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ जैन युग श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र વર્ષ ૨ - ૧ જાન્યુઆરી ૧૯૫૯ અંક ૩ गुणभवण गहण सुयरयण, भरियं दंसण विसुद्धरत्थाग्गा । संधनयर भदं ते, अखंड चरित्तपागारा॥ અર્ધ-ગુણરૂપ ભવનોથી ગહન, શાસ્ત્રરૂપ રત્નોથી ભરપૂર, દર્શનરૂપ શુદ્ધ શેરીવાળા અને અખંડ ચારિત્રરૂપ કિલ્લાવાળા હે સંધરૂપ નગર ! તમારું કલ્યાણ હો. વિદ્વાનો અને કાર્યકરોની જરૂર કોન્ફરન્સની સ્થાપના સમયથી, એટલે કે છેલ્લાં નથી. એટલે એ માટેનો આટલા સુચન પૂરતો નિર્દેશ = "છપ્પન વર્ષ દરમ્યાન, ઈતર સમાજોની જેમ, બસ લેખાય. જૈન સમાજમાં પણ નાનીમોટી શિક્ષણ-સંસ્થાઓ કે ઉપર સૂચવ્યું તેમ, આપણે ત્યાં જેમ ધાર્મિક જાહેર સંસ્થાઓની સ્થાપના અને વૃદ્ધિ થતી રહી છે. અભ્યાસ કરાવતી શાળાઓ અને પાઠશાળાઓનો વધારો તેમાંય, હિંદુસ્તાન સ્વતંત્ર થયા પછી તો, છેલ્લાં દસેક થયો છે તેમ, નિશ્ચિત અભ્યાસક્રમની યોજના કરીને વર્ષમાં આ બંને પ્રકારની સંસ્થાઓમાં નોંધપાત્ર વધારો સામાન્ય શાળાઓ કે કોલેજોની ઢબે, મોટા પાયા ઉપર થયો છે. સમાજના અભ્યદયની દૃષ્ટિએ આ એક ધાર્મિક પરીક્ષાઓ લેતી જતી સંસ્થાઓ પણ ઉદય પામી આનંદદાયક અને આવકારવાયોગ્ય હકીકત લેખાય. છે. મુંબઈનું શ્રી જૈન . એજ્યુકેશન બોર્ડ, મહેસાણાનું શિક્ષણ સંસ્થાઓનો વિચાર કરીએ તો ધાર્મિક અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ અને રાજનગર (અમદાવાદ)ની સામાન્ય કેળવણી, એ બન્ને પ્રકારની સંસ્થાઓમાં આપણે શ્રી રાજનગર ઈનામી ધાર્મિક પરીક્ષા સંસ્થા–એ ત્રણ ત્યાં ઠીક ઠીક વધારો થયો છે. ધાર્મિક શિક્ષણ માટે જુદાં જની સંસ્થાઓ તો આ કામ ધોરણસર વ્યવસ્થિત રીતે જુદાં ગામો કે શહેરોમાં ચાલતી નાની-મોટી પાઠશાળા કરતી હતી, એમાં થોડા સમય પૂર્વે પૂનાની જૈન તત્ત્વજ્ઞાન ઓની સંખ્યા સારા પ્રમાણમાં વધી છે; અને છતાં હજી વિદ્યાપીઠ અને મુંબઈને જૈન ધાર્મિક શિક્ષણ સંઘનો એમાં ઘણું વધારો થવાને અવકાશ છે. ઘણાં સ્થાનોમાં ઉમેરો થયો. ધાર્મિક પાઠશાળાઓ જ ચાલતી હોવા છતાં હજી ઘણું સામાન્ય શિક્ષણની સંસ્થાઓનો વિચાર કરીએ તો, બધાં સ્થળો એવાં છે કે ત્યાં આવી પાઠશાળાઓની સીધે સીધું આવું કેળવણીનું કામ કરતી પ્રાથમિક સગવડ થવી બાકી છે. ખરી વાત તો એ છે કે આવી શાળાઓ, માધ્યમિક શાળાઓ કે ઉચ્ચ શિક્ષણ આપતી પાઠશાળાઓ જયાં જયાં જૈનોની વસતી હોય ત્યાં બધેય મહાશાળાઓ (કૉલેજ) કેટલીક જૈન સમાજે સ્થાપી. સ્થપાવી જોઈએ. અલબત્ત, હવેની ધાર્મિક પાઠશાળા- છે; આમ છતાં એમાં વિશેષ નોંધપાત્ર વધારો નથી ઓનો અભ્યાસક્રમ આપણી ઊછરતી પેઢીમાં ધર્મભાવના થયો. અને હવે, આપણા દેશના નવા રાજયબંધારણ અને એમની રસવૃત્તિને પોષે અને એની જિજ્ઞાસાને પ્રમાણે તો, કેવળ કોમી ધોરણે કે કેવળ જૈન સમાજના ઉત્તેજે તેમ જ સંતોષે એવો નવેસરથી ઘડાયેલો હોવો- વિદ્યાર્થીઓનેજ શિક્ષણ આપવાની દૃષ્ટિએ આવી જોઈએ, પણ એ બાબતની વિચારણા અહીં પ્રસ્તુત સંસ્થાઓ ચલાવવાનું લગભગ અશક્ય જેવું બની ગયું
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy