SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૧૯૫૦ જૈન યુગ ૧૮ શકે ? ” વિજયકુમારના મનમાં આ ઉપદેશની તીવ્ર અસર જે મારામાં આત્મબળ હશે તો હું મારા પતિને સમજાવી થઈ. જેમ જેમ બ્રહ્મચર્ય પાલનની કઠણાઈઓનું મુનિવર શકીશ. નહીંતર આજન્મ કુંવારી રહીશ !” વર્ણન કરતા ગયા તેમ તેમ વિજયકુમારના મનમાં લીલાધર શેઠને આ કારણે તેના માટે વર શોધવાની બ્રહ્મચર્ય પાલનનો ઉમંગ દઢ થતો ગયો. ઘણી ચિંતા થઈ પડી. છેવટે તેમના કાને ધર્મનિષ્ઠ વ્યાખ્યાન પૂરું થયું એટલે વિજયકુમાર મુનિવર પાસે વિજયકુમારની વાત આવી. તેમણે પોતાની કન્યાનું ગયો. તેણે વંદણા કરીને કહ્યું : “પ્રભુ ! આપે બ્રહ્મ- સગપણ એની સાથે નકકી કર્યું અને બન્નેનાં લગ્ન ધામચર્યનો જે મહિમા બતાવ્યો છે તેથી મારા મનમાં ધૂમથી થઈ ગયાં. સંયમ-ભાવ દઢ થયો છે. કેટલાક સમયથી હું પણ એમ જ વિચારું છું કે લગ્ન કરીને પણ બ્રહ્મચર્યનું પાલન [૩] કરી શકાય છે. આપે આજે મારા એ વિચારોને દઢતા પ્રથમ મિલનની રાત હતી. આપી છે. શું શ્રાવકો માટે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્ય બની, વિજયકુમાર અને વિજ્યા બનેના મનમાં આનંદ હતો. તે છતાંયે બન્નેના મગજમાં એક વિચાર સતત મુનિવરે કહ્યું: “વત્સ! સાધુઓ માટે નવવાડ વિશુદ્ધ રહેતો હતો કે બન્ને એક બીજાને પોતપોતાનાં વ્રતની બ્રહ્મચર્યનો આદર્શ છે. જીવનનો આદર્શ તો એ જ છે. જાણ કરી દે...! પણ શ્રાવકો માટે દેશચરિત્ર પાલન બતાવવામાં આવેલ વિજ્યાએ હિંમત કરીને કહ્યું : “નાથ! આપે છે. તે મુજબ શ્રાવક સ્વસ્ત્રીમાં સંતોષ રાખીને પક્ષમાં મારી સાથે લગ્ન કરીને જીવનનાં અનેક સપનાં બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ અને ચૌદશના બ્રહ્મચર્યનું પાલન કરે, અને એ મુજબ ઉત્તરોત્તર સેવ્યાં હશે. એક પત્ની તરીકે મારું કર્તવ્ય છે કે હું બ્રહ્મચર્ય પાલનનો વિકાસ કરતો જાય તો તે પણ એક તમને તેમાં સાથ આપું...પણ...! ”તે જરાક અટકી ! દિવસ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે !” પ્રિયે... સંકોચ કરવાની કોઈ વાત નથી. આજની વિજયકુમારે કહ્યું : “આપે મારા વિચારોને દઢતા રાત તો આપણું માટે ખુલ્લા દિલે એક બીજાને આપી છે. સંસારમાં ઘણાં કારણોસર આજીવન સંપૂર્ણ સમજવા માટે છે! કોઈ વાતે મારાથી ડર કે સંકોચ બ્રહ્મચર્યનું પાલન ન થઈ શકે તો પણ મારી ઈચ્છા રાખવાની જરૂર નથી!” છે કે આપ મને દરેક માસના કૃષ્ણ પક્ષમાં સંપૂર્ણ બ્રહ્મ સ્વામી! તમારા અંગે જેવું સાંભળ્યું હતું તેવું જ ચર્યના પચ્ચખાણ આપો !” નીકળ્યું છે. મને એ સમજાતું નથી કે મારી મુનિવરે તેના ચઢતા ભાવો જોઈને તેને તે પ્રમાણે જે વાત તમને કહીશ તે ક્યાં સુધી તમને પરચખાણ આપ્યા ! ગમશે ? પણ લગ્ન એટલે હું બે આત્માઓનું મિલન માનતી આવી છું. શારીરિક [૨] વાસના સંતોષવાનું સાધન માનતી નથી. એટલે એક વાર બ્રહ્મચર્ય ઉપર ઉપદેશ સાંભળી મેં મનોમન દરેક કોસાંબી નગરીમાં લીલાધર નામના બીજા એક શેઠ માસના શુક્લ-પક્ષમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનાં પાલનની પ્રતિજ્ઞા રહેતા હતા. તેમને વિજયા નામની પુત્રી હતી. તે કરી છે..મારી એટલી જ વિનંતી છે કે આપ તેને રૂપવતી, ગુણવતી તેમ જ સુશીલ હતી. નાનપણથી બીજી રીતે નહીં લો !” ધર્મના સંસ્કારો દઢ હોવાથી એક વાર વ્યાખ્યાનમાં | વિજયકુમાર એ સાંભળી રહ્યો...! તેના મનમાં બ્રહ્મચર્ય ઉપરનો વિષય સાંભળી તેણે શુકલ પક્ષમાં આનંદ છવાઈ ગયો ! પોતે પણ લગ્ન એટલે બે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. આત્માઓ એક બીજાની આત્મોન્નતિમાં પ્રેરક બને તેના સગા સંબંધીઓએ તેને ઘણી રીતે સમજાવી કે એમ માનતો હતો... પોતાને આવી સુશીલ પત્ની મળી તે કન્યા છે; આવતી કાલે પરણશે, પછી તેના એ વ્રતનું છે તેથી તેના આનંદનો પાર ન રહ્યો...! તે આનંદ પાલન નહીં થાય! તેણે તો એક જ વાત કરી કે વિભોર થઈને ઊભો રહ્યો.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy