SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગુગ કોઈવાર તીવ્ર હોય, પરંતુ તેનો કાળ અલ્પ હોય છે. સીવેદન્ય રાશના પુત્તની અપેક્ષાએ વધુ તીવ્ર અને તેનો કાળ વધુ હોય અર્થાત વાસનાની નિવૃત્તિ લાંબા કાળે થાય છે. તેમ જ નપુસકવન્સ વાસના અત્યન્ત તીવ્ર હોય છે. અને વાસનાની નિવૃત્તિ દરીય ના કદાચ નિવૃત્તિ જેવું હૅપક્ષક દષ્ટિને લાગે પણ અંતરંગ દષ્ટિએ તો પાસનાનો પ્રબળ અગ્નિ ભરેલો જ હોય. પુર્વ જન્મ વાસના ધાના ભડકા સમાન, વેન્ય વાસના છાણા અથવા બકરાની લીંડીના અગ્નિ સમાન અને નપુંસકવૈન્ય વાસના નગરમાં લાગેલા પ્રચંડ અગ્નિ સમાન જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. લિંગમાં સ્ત્રી છતાં વેદમાં પુરુષવેદ વગેરે શરીરના અંગોપાંગોનો આકાર પુસ્તનો હોવા પછી તેને વાસનામાં પુરુષવેદ જ હોય એવો નિયમ નથી. આકૃતિમાં પુરુષ છતાં વાસનામાં પુરુષ-સ્ત્રી યાવત્ નપુસંકએડજન્ય મંદ-તીય-ની-નર વાસનાઓ હોય અને યાવત્ વેદી અર્થાત્ સર્વથા વાસનારહિતપણું પણ પ્રાપ્ત થઈ શકે છે. એ જ પ્રમાણે શરીરની આકૃતિ સ્ત્રી તેમ જ નપુંસકની હોવા છતાં વાસનામાં પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદજન્ય મંદ-તીવ્ર–તીવ્રતરપણું હોય છે અને સ્ત્રી તથા કૃત્રિમ નપુંસક યોગ્ય શરીરનો આકાર હોવા છતાં સંપૂર્ણતયા નિર્વેદી-નિર્વિકારી થઈ તે ાનાઓ મુક્તિના અધિકારી પણ બની રોકે છે. પુરુષવેદજન્યવાસના સર્વથી મંદ છે. સ્ત્રીવેદજન્યવાસના તેથી વધુ તીક છે અને નપુંસકવેન્સ વાસના અન્ત નીવડે. પાણિગ્રહણનો આદર્શ લિંગ અને ચૈત્ર તેમજ બેદોયજન્ય વાસનાની તીવ્રતા-મંદતાનું પ્રાસંગિક નિરૂપણ જે અહીં કરવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ ત્રિશ યાત્રના પિતા રફના પ્રશ્નપતિનો પોતાની પુત્રી સાથે જ ગન્ધર્ષ લગ્નનો વિચિત્ર પ્રસંગ છે. આવા પ્રસંગોમાં કાર્ય અપવાદને બાદ કરતાં ખાનાએ વાસનાની અન્યન તીવ્રતા જ મોટો ભાગ ભજવનારી હોય છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રર મહારાજ જેવા સમર્થ મહાપુરીએ રચેલા ડોગરાસ પગેરે માધયોમાં માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો પૈકી ત્રીજા ગુણના વિવેચન પ્રસંગે પુરુશીક્ષમૈ: સારૂં કૃતોદ્દાદ્દોડમ્પૌત્રનૈઃ આ અર્થાં શ્લોકદ્દારા થોડા શબ્દોમાં પણ પાણિગ્રહણ કોની ७ ડિસેમ્બર ૧૯૫૯ સાથે કોનું કરવું? તેની સ્પષ્ટ વ્યવસ્થા જણાવેલ છે. પ્રાપ્રિતણુ કરનાર ઓ અને પુરુષ બન્નેના “ કુળની સમાનતા તેમજ શાલ અર્થાત્ ગાગા જમની સમાનતા ના ખ-તેના ગોત્રનું ભિન્નભિન્નપૂર્ણ આટલી બાબત મુખ્યત્વે હોવાનું એ શ્લોકાર્ધમાં સ્પષ્ટ દિગ્દર્શન કરવામાં આવેલ છે. ગૃહસ્થાશ્રમમાં પાણિગ્રહણનો પ્રસંગ એ વાસનાના પોષણ દ્વારા આત્માને અધોગતિનો આધકારી બનાવવાની ક્ષુદ્ર પ્રસંગ નથી. પરંતુ સર્વોત્કૃષ્ટ માનવ જીવન પ્રાપ્ત થયા બાદ બાધ્યત્રયથી જીવનપર્યંત ત્રિકરણુયોગે પવિત્ર બ્રહ્મચર્યનું પાલન જે મહાનુભાવ માટે અશકય હોય તે મહાનુભાવ પૂર્વોક્ત રીતે પાણિગ્રહણ કરવા દ્વારા જીવનમાં વધુને વધુ સંયમ રાખવા સાથે મર્યા।દત બ્રહ્મચર્યનું પાલન કરી શકે અને આત્માને ઉર્ધ્વગામી બનાવી શકે તે માટે છે. એ બધું ત્યારે જ બની શકે કે જ્યારે ત્રિકાલદશિ ઋષિ મુનિઓએ ફરમાવેલાં વચનામૃતો અમલમાં મુકવામાં આવે. વર્તમાન કાળે તૌ સ્નેહલગ્ન, આંતરજાતીયલગ્ન વગેરે મોહક શબ્દોના ઓ નીચે મર્ષિઓનાં વચનામૃતોનો યો અનાદર થાય છે અને ભારતની પવિત્ર સંસ્કૃતિમાં કેટલું પરિવર્તન થયું છે ! તે સુજ્ઞ મહાનુભાવોથી અજ્ઞાત નથી. જાતિ અને કુળ ઉપર આત્માના ઉત્કર્ષનો આધાર ખીજી મુદ્દાની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આત્માના અંતરંગ વિકાસનો પ્રાથમિક આધાર જ્ઞાતિસંપન્નતા અને કુસંપન્નતા છે. દીક્ષાગ્રહણ કરનાર મુમુક્ષુ આત્માના ગુણોનું વર્ણન કરવા પ્રસંગે શાસ્ત્રકાર ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ જ્ઞાતિસંપન્નતા પુરુસંપન્નતા વગેરે ગુણોને પ્રથમ સ્થાન આપેલ છે. માતાના પક્ષને જાતિ અને પિતાના પક્ષને કુળ ગણવામાં આવે છે. એ બન્ને પક્ષની જેટલી વિાદ્ધિ તેટલી તે માત પિતાના સંતાનને પોતાના હક માટે વધુ અનુકૂળતા, અને તે ઉષ પાની જેટલી વિકૃતિ તે માતપિતાના સંતાનને પોતાના વિકાસ માટે તેટલી અનુકૂળતાનો અભાવ. આ વિષય પરત્વે ભાપણી ભારતીય સંસ્કૃતિના અનેક ગ્રંથોમાં સંખ્યાબંધ દૃષ્યન્તો મળી આવે છે. ત્રિપુવાસુદેવને પાપાનુબંધી પુણ્ય ભગવાન મહાવીર પ્રભુ સકલ કર્મનો ક્ષય કરી મહાવીરના ભવમાં નિર્વાણપદ પામ્યા, તે પહેલાં મોંયના કારણે ભગવંતના આત્માને જુદી જુદી ગતિમાં વિવિધ સ્થળે જન્મ ધારણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય એ બરાબર છે. એમ છતાં પોતાના પિતા સાથે પાચિહ
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy