SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ સૈકા પછીની નથી જ નથી. પાછુ, ખંભાત, જેસલમેર, આર્તિના ગ્રંથસપડીમાં રહેલી આ બધી પ્રાચીન ચીન હતપ્રતિશ્રી માપણી ભારતીય બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરી લિપિ સુધીના ક્રમિક વિકાસના અભ્યાસ માટે ઘણી જ ઉપયોગી છે. મને લાગે છે કે આપણા જ્ઞાનસંઘોમાં રહેલી જુદા જુદા લેખકોને હાથે જુદા જુદા મોડમાં લખાયેલી પ્રાચીન-અર્વાચીન પ્રતિઓના સંકાવાર ક્રોટોમાસ લઈ લિપિમલાનું એક આલબમ બનાવવામાં આવે અને કોઈ માર્ટિસ્ટ પાસે એમની વર્ણમાળાનાં રૂપાન્તરોના શતાબ્દીના મથી ચાર્ટ્સ તૈયાર કરાવવામાં આવે તો ભારતીય વિદ્યાર્થીઓ માટે ની વ્યાપક દેવનાગરી, ગુજરાતી, વગેરે વિધિઓના મિા વિામના વધુ અભ્યાસ ગાર્ડની અતિમહત્ત્વની સાળી તૈયાર થાય. મારી વિનંતી છે, કે પ્રાચ્ય વિદ્યા મંદિર-વડોદરા, ચા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ જેવી ગુજરાતની પ્રમુખ સંસ્થાઓ આ કાર્યને જરૂર ધ્યાનમાં છે. આપણા જ્ઞાનભંડારોમાંની વ્યાપક સામગ્રીનું વ્યાપક દૃષ્ટિએ અવગાહન કર્યાં પછી મને એક વાત સૂચવવી યોગ્ય લાગે છે, કે આજના વિદ્વાનોએ વૈદિક અને બૌદ્ધ સાહિત્યના અધ્યયન અને અવગાહન દ્વારા ઘણું ઘણું સંશોધન કરી અનેક વિષયો ઉપર પ્રકાશ પડ્યો છે. એ જ રીતે ભારતીય સંસ્કૃતિના મહત્ત્વના અંગ તરીકે સ્વીકારેલી જૈન સંસ્કૃતિના સાહિત્યનું અધ્યયન અને અવલોકન કરવું એટલું જ આવશ્યક અને પૂરક છે. જૈન આગમો અને એના ઉપરના ઉપરના નિર્યુક્તિભા-કૃમિત્તિ, ખાદિ શ્રાપ્પા ગ્રંથો, દાર્શનિક સાહિત્ય, કથાસાદિત્ય આદિમાં ભારતીય બ્યાપક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટેની કલ્પનાતીત વિપુલ સામગ્રી વર્તમાન છે; જેનો કંક ખ્યાલ આવે એ માટે અમે મુખ્ય એટલે કે—મારા પૂજ્ય ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજ અને મેં સંપાદિત કરેલા વૃપ ગ્રંથ અને મુરેફેરી તથા ગંવિઝન ગ્રન્થનાં પરિશિષ્ટો જોવા ભલામ કરું છું. નૃવ ગ્રંથમાં આપણા ભારતની પ્રાદેશિક, ઐતિ હાસિક, સાંસ્કૃતિક આદિ અનેક વિષયોને લગતી માર્કિની છે. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ દેશનાં સ્વાનંદપુર (વનગર ), કચ્છ દેશ, દીવદર, દ્વારિકા, મુમુક, સોપારક, પ્રભાસ, પ્રાચીનવાન, છુંદ, જયંત, ૧૫ નવેમ્બર ૧૯૫૯ ભૂતતાગ, ખન્નાસા (બનાસ નદી), સરસ્વતી નદી વગેરે વિગતો આમાં છે. પ્રાચીન યુગમાં આપણા ગામ, નગર, ખેડ, બેટ, માંગ, કૌમુખ સાદિની રચના, તેના આકારો અને એની આસપાસ રક્ષણ માટે કરાતા પથ્થર, ઉં, માડી, ફળ, પાટિયાં ભાદિના પ્રકાર, વાડ વગેરે વાં હતાં તેની હકીકત પણ આ ધમાં મળે આવે છે. પ્રાચીન સૂત્રમાં આપણે ત્યાં કઈ કઈ જાતનાં નાણાં-મુદ્રા-સિક્કાઓનું ચલણ હતું એનાં કાકણી, કતર, વિષ, શૈક્ષક, દીનાર, ક્રમ, સાભરક શ્રાદિ નામો, એનું પ્રમાણ અને એ ત્યાં ચાલતાં તે સ્થળોનો ઉલ્લેખ પણ આમાં મળે છે. તીર્થસ્થાનો, üત્સત્રો, જમણુ દિ વિશેના ઉલ્લેખો પણ નજરે પડે છે. પતિશાલા, ભાંગાવા, કર્મશાલા, પચનશાલા, પરશાલા આદિ શાકાઓ, કુત્રિકાપણું (વિશ્વવસ્તુ ભંડા), આપનાં વરના પ્રકારો, મદ્યના પ્રકારો, વિશ્વના પ્રકારો જંગો, આદિ અગણિત વિષયોની માર્વિતી આમાં છે. તીયસ્થાનો ઉસો, જમણુ આદિની યાદી પણ આમાં છે. ઉપરાંત બૌર્યવશાય થોકસંગતિ, શાવિવાદન મુરુડરાજ, આદિ રાખો, બાયડ, કાલિકાચાર્ય, ઘાટાચાર્ય, સિદ્ધસેન ,િ પાદલિપ્ત આદિ આચાર્યોની હકીકત પણ આ ગ્રંથમાં છે. યમુને હિંદી, જેની રચના અનુમાને વિક્રમના પાંચમા સૈકાની આસપાસમાં થયાનો સંભવ છે, તેમાં ભગવદ્ગીતા, પોરાગમ (પાકશા અને અર્થશાસ્ત્ર: આ ત્રણ મહત્ત્વના ગ્રંથોનો ઉલ્લેખ છે. આશ્રમો થ મળિય એમ કહીને નોંધેલો, બોમ્બ માપ સવેળ । " ય દંતવ્યો બપ્પો નિ વાણી સત્તુ ત્તિ આ ઉલ્લેખ પ્રાકૃતમાં છે. એ ઉપરથી તેમ જ આ આશય સાથે સામ્ય ધરાવતું કોઈ સૂત્ર કૉર્ટિલીય અર્થશાસ્ત્રમાં મળનું ન હોવાથી આપણે એ માનવું જ રહ્યું, કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં મૅટિલીય અધયાસ ઉપરાંત પ્રાકૃતભાષામાં રચાયેલું ' અર્થશાસ્ત્ર ! પણ હતું. આવો જ એક બીજો પ્રાકૃત ઉલ્લેખ, આચાર્ય શ્રીઅભદેવસક્િત નવાંઞીવૃત્તિ આદિ ગ્રંથનું સંશોધન કરનાર શ્રીક્રોધ્યુાચાર્યવિરચિત ઓધનિયુક્તિ નૃત્તિમાં પણ આવે છે, જે પ્રાકૃત ભાષામાં કોઈ બીજું અર્થશાસ્ત્ર કોબ્રાની માન્યતાને દડ કરે છે. આ ગ્રંથના ત્રીજા વિના સંબામાં ચારુનની પૈપાર માટેની મુસાફરીનું વર્ણન છે. તેમાં પથ, શંકુથ, પ્રતિષષ આદિ જેવા માર્ગો આવે છે, જેનું વિસ્તૃત વર્ણન સૂત્રકૃતાંગસૂત્રન
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy