SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કરન ગ બે કાીરી રૂપાન્તરો (સોમદેવનો કપાસરિત્સાગર અને સેમેન્દ્રની ભૂકધારી) અને નેપાળી રૂપાન્તરના અવશેષો (બુધસ્વામીનો બૃહત્કથાલોકસંગ્રહ) જ માત્ર ઉપલબ્ધ ત. વિશ્વ પ્રતિ સના દરેક જૈન પાનમાં અસ્તિત્વ ધરાવતા દરિવેશ પુરાણનો ભાગ તરીકે મળતી જીવદિરિની શોધ સાથે અને સંવદાસના વ" ના રૂપમાં સ્વતન્ત્ર પ્રા ( જે ટીક ટીક પ્રાચીન ) દારા વધુ રના કાર્ય માટે દ્વાર ખુલ્લાં થયાં છે. મુખ્યમ અને સન્ધદાસના ગ્રન્થોના નિકટના સમ્બન્ધ ઉપરથી * નેપાલી સમ્પ્રદાય જ, કાશ્મીરી નહિ, મૂળને અત્યન્ત વફાદાર રીતે રજૂ કરે છે' એવો લાકોતેનો મત દૃઢ થાય છે. આસોના ‘હરિવંશપુરાણ પર પાછાં કરતાં, અત્રે લેખકના જૈનવાપુરાણ (અને સામાન્યતઃ વિશ્વ પ્રર્નિયા) વિષેના નિષ્કંચોનો સાર આપીએ છીએ — * (૧) વિશ્વ ઇતિહાસના વે. અને દિ. રૂપાન્તરોનું ઉગમ એક જ છે. (૨) આ આધારઅન્ય “નપ્રદાયના રિવંશ પુરાણુ અને મહાભારત જેવા ગ્રન્થોથી સ્વતન્ત્ર છે. જો કે ઘણા સમય બાદ જૈન પરમ્પરા ઉપર બ્રાહ્મણ-પરમ્પરાના ગ્રન્થોની અસર પડી છે. (૩) હાપુરાણુ અને મહાપુરાણ નિહા વિશ્વ દાસના બા બે મુખ્ય . રૂપાન્તરો નવી રીતે જ જુદાં પડે છે. જ્યારે પુખ્તન પુરોગામી લેખક મુાથી ઓછામાં ઓછો અંશતઃ સ્વતન્ત્ર છે. (૪) વિશ્વ નિદાસ એનાથી પૂર્વમાં યાતિ ધરાવનાર હરિવંશ પુરાણ (ઈ. સ. પૂર્વે ૨-૩ સદી)ની રચના બાદ વિકસ્યો છે. (૫) બૃહત્કથા વિશ્વતિહાસમાં એ પહેલાંના તબકકે સમાવિષ્ટ થએલી હોવાથી (નરવાહનદત્તના સાહસો વિશ્વઇતિહાસના નવમા વાસુદેવ, કૃષ્ણના પિતા વસુદેવના નામે આવ્યાં છે એનો રચનાકાળ ઓછામાં ઓછો ઈ. સ. પૂર્વે ૧ લી સદી સુધી ખેંચવો જ રહ્યો. The Vasudevahindi, a Specimen of Archaic Jaina-Māhārāstri (વસુદેવદ્ધિ, જૈન ૧૮ જાન્યુઆરી ૧૯૫૯ આર્ષ માહારાષ્ટ્રીની નમનો) (અંગ્રેજીમાં), Bulletin of the School of Oriental Studies, Vol. VIII, London, 1985-1937, pp. 319 ff : પરોલે ત્યારે એનું વ્યાકરણ લખ્યું ત્યારે જૈનમન્ધોના અનુ-આગમગ્રન્થોની પ્રાકૃતભાષા ઉર્ફે જૈન માહારાષ્ટ્રીના અભ્યાસ માટે પ્રાચીન ગ્રન્થો ઉપલબ્ધ ન હતા. આલ્સૉ સંઘદાસના વસુ૦ નું પૃથકકરણ કરીને ઘણાં એવાં રૂપો શોધી કાઢે છે. “ જે પિરોલના વ્યાકરણમાં સમ્પૂર્ણતયા અનુપલબ્ધ છે અથવા તો પિશેલે માત્ર અર્ધમાગધીનાં જ નામે ચઢાવ્યાં છે. ' Contributions to the History of JainCosmography and-Mythology (ŵr fru. રચના અને પુરાણકથાના ઇતિહાસ વિષે પ્રદાન) (ZDMG 1938, pp. 464 f) :— ભુતકથા અને જૈન પુરાણોમાં સામાન્ય વિનિા એ છે કે જેમાં વિધાધરોને અગત્વ આપવામાં આવી ૐ (આ વિદ્યાધરી પહેલાના ચઘર્ષો અને અપ્સરાઓ સાથે સરખાવી શકાય તેમ છે⟩૪. સૉ બતાવે છે જૈન સાહિત્યના વિરચનાપુર બુકાના જે ભાગી વિદ્યાધરો સાથે સંકળાયેલા છે તે ભાગો મોટે ભાગે શુક્રયામાં આવતી નરવાડનદત્તની વિદ્યાધરી પરની ચઢાઈના વર્ણનમાંથી લેવાયા છે. જૈન સાહિત્યની સારી રીતે વિકસેલી શાખામાં પ્રવેશતાં જ બૃહત્કથાના તે અંશો કેટલાક મહત્ત્વના ફેરફારો પામ્યા, એમાં સડથી વધુ નોંધ પાત્ર હિમાલયનું એવડાવું તે છે. ગુણાક્યનો વિદ્યાધરહિમાલય આ શાખામાં ખરા હિમાલયને સમાન્તર અને તેનાથી દક્ષિણે બીજી પર્વતમાળા (વેપદ) રૂપે દાખલ થયો. આ ફેરફારનો હેતુ સ્પષ્ટ છે : નરવાહનદત્તની માફક જૈન ચક્રવર્તીએ વિદ્યાધરોનું રાજ્ય જીતવું હોય તો વિદ્યાધરોએ ( જૈન વિશ્વરચનામાં) ભારતબહાર આવેલા અને આ ખંડના નિવાસીથી અનાક્રમણીય એવા હિમાલયમાં ન રહેતાં ભારતમાં જ રહેવું જોઈ એ. A New Version of the Agaḍadatta Story ( અગડદત્ત-કથાનું નવું રૂપાન્તર ) ( અંગ્રેજીમાં ) (New Indian Antiquary. 1938–39, pp. 281 fk): ૪. બીજા ગ્રન્થોમાં વિદ્યાધરોના ઉલ્લેખો ભાગ્યે જ છે. જુઓ, H. Luders: The Vidyadharas in Buddhist Literature and Art, ZDMG 1989, pp 89 ft.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy