SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ 33 વિગેરે માટે રાખી બાકીની ૨૫ પચ્ચીસ ટકા) રકમ મુખ્ય કાર્યાલયમાં મોકલશે. ’ ઉપર જણાવ્યાનુસાર સમિતિઓ નીભાય તો કૉન્સ રન્સના કાર્યને વેગ મળી શકે અને જુદા જુદા પ્રદેશોમાં ઉપસ્થિત થતા પ્રશ્નો અંગે માર્ગદર્શન કરાવી શકાય છે. દષ્ટિને અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સની સ્થાયી સમિતિના સભ્યોને તા. ૮-૧૨-૫૮ ના પરિપત્ર દ્વારા પ્રાંતિક અથવા સ્થાનિક સમિતિઓની રચના કરવા વિનંતી કરવામાં આવી છે. તે તરફ સભ્યોનું ધ્યાન બેંગીએ છીએ. સભ્યો અને વાર્ષિક લવાજમઃ કોન્ફરન્સના બંધારણનુસાર અખિલ ભારત જૈન ઐનામ્બર કોન્ફરન્સ. સ્થાયી સમિતિના પ્રત્યેક સભાસદે દર વર્ષે રૂ।. ૫) પાંચ અને સામાન્ય સભ્ય તરીકેની ફી રૂા. ૧) એક મળી કુલ રૂપીઆ છ આપવાના હોય છે. (પેટ્રન અને આજીવન સભ્યો માટે રૂા. પાંચ). તદનુસાર સંવત્ ૨૦૧૫ના લવાજમની રકમ સભ્યોને વસૂલ આપવા માટે તા. ૮-૧૨-૫૮ના પરિપત્રથી વિનંતી કરવામાં આવી છે. સભ્યોને પોતાના વામની રકમ ચેક, મનીઓર્ડર અથવા અન્ય રીતે મોકલી આપવા પુનઃ યાદ આપીએ છીએ. જૈન યુગ” અને ચાહકઃ કોન્ફરન્સ તરાથી નવેમ્બર ૧પથી નિયમિત જૈનયુગ ” સ્થાપી મિતિના સભ્યોને મોકલાય છે અને તેના ગ્રાહક થવા માટે તા. ૮-૨-૧૯૫૮ અને તા. ૮-૧૨-૧૯૫૮ના પરિપત્રથી જૂદી વિનંતી કરવામાં આવી છે છતાં અારપર્યંત મોટા ભાગના સભ્યોનાં નાન ગ્રાહક તરીકે નોંધાયાં નથી. * “પુત્ર માટે અનેક સ્થળોએથી ઉચ્ચ અભિપ્રાય પ્રેરિત કરવામાં આવે છે. એટલું જ નહીં પણ તેને વિશેષ સમૃદ્ધ બનાવવા સૂચનાઓ થાય છે. કાર્યવાહકો પણ તેને વિવિધ પ્રકારે વિકસાવવાની ધારણા રાખી રહ્યા છે પણ તે ક્યારે બની શકે ! ઓછામાં ઓછા ખર્ચ તે જેટલી રકમ તો સંસ્થાને અવશ્ય પ્રાપ્ત થવી જોઈ એ. અત્યારે ચાકોની સંખ્યા મર્યાદિત હોઈ પ્રોત્સાહિત કરનારી જણાતી નથી. તેથી શંખમાં ખોં પુર ગ્રાહકો નોંધવાની ભાવનાને વધાવી તે માટે કૉન્ફરન્સની સ્થાયી સમિતિના પ્રત્યેક સભાસદે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. સભાસદો અને સેવાભાવી સંસ્થાઓ, મંડળો જાન્યુઆરી ૧૯૫૯ ૧૦ આ બાબતમાં પ્રયત્ન કરી સમાજસેવાની ભાવનાથી પ્રકટ થતા આ માસિક પત્રના ગ્રાહક થઈ અથવા જાહેર ખબર આપી અપનાવશે. મધ્યમવર્ગના ઉત્થાનના માર્ગો : શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફ્રરન્સના · જૈનયુગ' વ્યવસ્થાપક મંડળ તરફથી કે મધ્યમવર્ગના ઉત્થાનના માર્ગો એ વિષય ઉપર હિંદી, ગુજરાતી અથવા અંગ્રે∞ ભાષામાં ૪૦૦૦ શબ્દ પ્રમાણવાળા નિબંધો તા. ૨૮-૨-૧૯૫૯ સુધીમાં મંગાવવામાં આવ્યા છે, જે અંગેની જાહેરાત શિષ્ણુસંધાનો, પ્રાત્રાલયો, પરિપત્ર અને વર્તમાનપત્રાદિ દ્વારા ધર્મ છે તે તરફ સૌનું ધ્યાન ખેંચીએ છીએ. એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓ : શ્રી જૈન પેનાંબર એંન્તુકેશન બોર્ડ દ્વારા રવિવાર, તા. ૧૪-૧૨-૫૮ના રોજ પર સ્થળોએ ધાર્મિક રિ ફાર્મની અનામી પરીતાઓ હોવામાં આવી હતી. આ માટે લગભગ ૨૧૦ વિદ્યાર્થીઓના પ્રવેશપત્રો મળ્યા હતા. સ્ત્ર. શેઠ શ્રી પુરુષોત્તમ સુરચંદ : * ધીર, વીર, ગંભીર અને નિખાલસપણાની પીતસ્વરૂપ શ્રી પુોત્તમ સુરમાં જેવી ભગવાન વ્યક્તિઓની દેશ અને સમાજને જરૂર છે. વિરૂદ્ પક્ષને જ પોતાનું પાય તોલવાનું સોંપે એવી આશિકવૃત્તિ ને જીવનમાં એકમાત્ર સાંધવાનું રચનાત્મક કાર્ય કરનાર એમના જેવી વિભૂતિ ભાગ્યેજ નજરે રો એ પ્રમાણેની અંજલિ શ્રી ક્રૉનિકાલ પિયાલે શ્ર નેમીનાથજી દેરાસરના હૉલમાં શ્રી જૈન શ્વે. કૉન્ફ રન્સ, શ્રી ઝાલાવાડ જૈન મૂર્તિ પૂજક સંઘ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, માદિ ૧૭ સંસ્થાઓના ઉપક્રમે મળેલ જાહેર સભામાં ધ્રાંગધાનિવાસી સ્વ. રો પુોત્તમ સરને આપી હતી. કોન્ફરન્સના મંત્રી શ્રી જતીલાલ રતનચંદ શાહે આજના પ્રસંગની ગંભીરતા રજૂ કર્યાં બાદ પ્રારંભમાં કોન્ફરન્સના ઉપ-પ્રમુખ શ્રી ફુલચંદ ગામએ કહ્યું હતું કે નામ પ્રમાણે ઉત્તમ પુરુષના ગુણો આ પુરુષોત્તમભાઈમાં તા. કોંન્ફરન્સના જૂનાગઢ અધિવેશન પ્રસંગે સ્વામના ધ્ધા તરીકેની તેમણે ઉપાડેલી જવાબદારી એક કોટી સમાન હતી, જેમાં તેનોએ વિજ્ય મેળવી સમાજસેવાની પોતાની ધગશ આ રીતે દાખવી. જ-મ-મરણ નિર્માણુ તાં પણ જે દેશ અને સમાજને ઉપયોગી થાય
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy