SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. , 1998. તારનું સરનામું - “હિંદસંઘ.”—“ HINDSANGH...” 4 નમ: શિવસ છે. # ###### #### #### ## જૈન યુગ. The Jain Vuga. EVI છે જે દરેક मा परम g # જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] જસ્ટ જ જ જસ્ટ તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી. છે. જિક વાર્ષિક લવાજમ –રૂપીઆ બે. છુટક નકલ –દોઢ આને. વળ જુનું ૧૧ મું. તારીખ ૧ લી જુન ૧૯૩૮. અંક ૨૧ મો. DA. મંદિર યુગલ એટલે? કપનાની ગિરિશંખલામાંથી નીકળતી જૈન સાહિત્યની ગંગા અને યમુના. એકજ હિમાદ્રિના બે શિખરે. એક જ ભૂમિમાં વિચરતા બે મહાન આચાર્યો. ભિન્ન ભિન્ન શિખર પરથી નીકળતા ભિન્ન ભિન્ન મગજથી નીકળતા બે વિશાળ જલ પ્રવાહ. બે વિશાળ સાહિત્ય મંદિરે. બને સરિતાઓ પોતાના મીઠા જળના સ્ત્રોત ભારત- બન્ને મંદિરનું ઉત્કૃષ્ટ સાહિત્ય-ધન જન સાહિત્યવર્ષના કલ્યાણ માટે ભારતમૈયાના ચરણમાં રહે છે. કારની પીપાસા તૃપ્ત કરવા અભિલાષા સેવે છે. પ્રયાગની પવિત્ર પૃથ્વીના પટપર આ ઉભય બેલડીએ એકાકાર બની વિશાળ ભારતના અનેક પ્રાંતમાં પોતાની મિષ્ટ જળ સમૃદ્ધિ પીરસે છે. તે પાલીતાણાની પવિત્ર ભૂમિ શું જૈન સાહિત્ય મંદિરનું પ્રયાગ ન બને ? અને આ રીતે એક જ ભૂમિ, એક જ દિય, એક જ રચના, એક જ સમૃદ્ધિ અને એક જ સાહિત્યસેવાને ધોરી માર્ગ હોવા છતાં સાહિત્ય વાટિકામાં વિહાર કરતા વિહંગામો માટે બે ભિન્ન ભિન્ન વાટિકાઓને બદલે એક વિશાળ અને સમૃદ્ધ વન ન બને ? જરૂર બને. બન્નેના કર્ણધારે અને પ્રણેતાઓના હૃદયમાં એકાકારની ભાવના જાગૃત થાય, કીર્તિના ઉંચા કાંગરાવાળા બે મીનારાઓની સુધા સમી જઈ એક જ અનન્ય કીર્તિસ્થંભ ઉભો કરવાની તમન્ના જાગે, અને જૈન સાહિત્યના એકલા ઉદ્ધારનાજ ઘોરી માર્ગની એ મહાનુભાવોને ઝાંખી થાય તે ઉપર જણાવ્યું તેમ જરૂર પાલીતાણું સાહિત્ય સરિતાઓનું પ્રયાગ બને. -મનસુખલાલ લાલન.
SR No.536278
Book TitleJain Yug 1938
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy