SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. B. 1996. તારનું સરનામું:- “હિંદસંઘ,»–“HINDSANGHછે.” | | નમો રિયરસ | જૈન યુગ. si The Jain Yuga. તો નર જ જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] - તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ રૂપીઆ બે. છુટક નકલ –દોઢ આને. વળ જુનું ૧૨ મું, નવું ૭ મું. તારીખ ૧ લી ડીસેમ્બર ૧૯૩૮. અંક.૯ મે. માનવ દેહની સાર્થકતા. હતિ દુર્ટમં પ્રવ્ય માનુષ્ય મધ્ય વસ્તુના ततः कुलादि सामग्री मासाद्य शुभ कर्मळा || हयं हानोचितं सर्व कत्तव्यं करणो चितम् । श्लाध्यं श्लाघाचितं वस्तु, श्रोतव्यं श्रवणोचितम् ।। મહા મુશ્કેલીઓ પ્રાપ્ત થાય એવો માનવ ભવ પામીને ભવ્ય આત્માએ આત્મશ્રેયદશી આત્મા–પૂર્વ : સંચીત સારા કાર્યોના ફળ રૂપે પિતાને ઉત્તમ કુળ આદિ જે સામગ્રી મળેલી છે તે તરફ નજર રાખી અવશ્ય એટલે નિરધાર કરવો જોઈએ કે – આત્મ ઉન્નત્તિના માર્ગમાં જે જે હાનિકર છે તે તે સર્વ ત્યજી દેવું. આત્મ પ્રગતિના માર્ગમાં જે જે કરવા યોગ્ય છે તે તે સર્વ આદરવું. માત્ર તેજ વખાણવું કે જે પ્રશંસા પાત્ર છે. અને માત્ર તેજ સાંભળવું કે જેના શ્રવણથી આત્મ કલ્યાણ પથે મળી શકે. ત્યજવા લાયકવર ક્રિશ્ચિત્તમા૪િ૧ અરે મીક્ષવારામાં मनोवाक् कायकर्मेह हेयं तत् स्वहितैषिणा ॥ પિતાનું ભલું ઇચ્છનારે–આત્મશ્રેયના અભિલાષ કે-જે કંઈ કારણથી મન મલિન થાય એવું એક પણ કાર્ય મન દ્વારા વિચારવું નહિં. વાણી દ્વારા ઉચ્ચારવું નહીં અને શરીર દ્વારા કરવું નહીં. અને દૂરથી જ નવ ગજના નમસ્કાર કરવા. કરવા લાયકઢાનીદાર બોક્ષીર કુટુ વિરાટું મન: | કૃતંત્ કુરુતે , તનમનીfપળા || આહાર વિલક્ષણતા છતાં ગાયનું દુધ મર કુંદના કુલને ચંદ્ર જેવું સફેદ ને નિર્મળ હોય છે તેમ મનની સ્વચ્છતા હોવી જોઈએ કે જેથી અમલમાં આવતી કરણી શુદ્ધ બને. મનુષ્યનું એજ કર્તવ્ય છે. પ્રશંસવા લાયક–ઝાઇનીઃ પુનનિયં, વિશુઘનત્તરામના ! त्रिलोकनाथ स्तरों, येच तत्र व्यवस्थिताः॥ સંપૂર્ણપણે આત્માને શુદ્ધ-નિર્મળ બનાવી અહર્નિશ ત્રણ જગતના સ્વામી એવા વીતરાગ પરમાત્માને અને તેઓ શ્રી પ્રરૂપિત ધર્મને અથવા તે એ ધર્મને અનુલક્ષી જે કંઇ કરણી નિર્માણ થઈ છે તેને અવશ્ય વખાણવી. એજ પ્રશંસા યંગ્ય વસ્તુ છે. શ્રવણ કરવા લાયક-શ્રોતળે માવતઃ સારે છાણંદ્ર વૃદ્ધિના નિ:પ મોવાય, વવ: સર્વજ્ઞ માવિતમૂ આત્મ કલ્યાણના ઈ-બુકે શ્રદ્ધા ને શંકાદિના વમળેથી શુદ્ધ બનાવી અર્થાત સાચી શ્રદ્ધા પૂર્વક ને ભાવની વૃદ્ધિ પૂર્વક સર્વજ્ઞ ભાષિત આગમ કે જે સર્વ દેનું જડમુળથી નિકંદન કહાડનારા પવિત્ર વચન સંગ્રહ રૂપ છે તે સાંભળ, અર્થાત સિદ્ધાંતના અમુલ્ય વચને એ સાંભળવા ગ્ય વસ્તુ છે. (શ્રી સિદ્ધર્ષિ ગણિરચિત-ઉપમિતિ ભવ પ્રપંચ કથા.)
SR No.536278
Book TitleJain Yug 1938
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy