________________
તા. ૧૫-૧૨-૩૫
જૈન યુગ
૧૯૧ ની સાલમાં ડોકીયું. પ્રગતિ, પીછેહઠ કે હતા ત્યાંના ત્યાં ?
ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં અવન પછી ૨૪૬ વર્ષ અને વીર વિક્રમના અવસાન પછી ૧૯૯ વર્ષો વીતી ગયાં છે, અને એ રીતે ભવિષ્યના અખૂટ ભંડારમાંથી ૧ વર્ષ નીકળી ભૂતકાળમાં સમાઈ ગયું છે. સં. ૧૯૯૧ ની આથમતી સંધ્યાની પાછળ ગયાં વર્ષની બીનાએ પણ ભૂતકાળની ગણાઈ ગઈ છે. અને નવા વર્ષની ઉષાઓની સાથે વર્તમાન કાળની ગણત્રીએ નવાં કાર્યોની શરૂઆત થાય છે.
હરકોઈ વ્યાપારી ના થા મહેટ વીતેલા વર્ષનું આવક જાવકનું સરવૈયું કાઢી નફા છેટાને હીસાબ કાઢે છે, એજ રીતે સમાજનો ઇતિહાસ અને પ્રવૃત્તિઓ અલેખનારાઓએ પણ સામાજીક પ્રવૃત્તિઓનો હિસાબ કાઢી વર્ષ દરમ્યાન પ્રગતિ કરી છે કે પીછે હઠ કરી છે એ તપાસવાનું જરૂરી ગણાવું જોઈએ.
આપણી જેન કામમાં કેળવણી વિષયક સામાજીક અને આર્થિક પ્રગતિઓના ઇતિહાસનું અવલોકન કરીશ તે જણાશે કે ૧૯૯૧ ની સાલ મોટા ભાગે શાંતિ અને લગભગ કહીએ તે સુષુમ દશામાં વીતાવી છે. સમાજના આગેવાનોએ કેમ જાણે સમાજમાં કશી વસ્તુની કે પ્રગતિની આવશ્યકતા ન જ હોય તેમ તદ્દન નિરપેક્ષ વૃત્તિ દાખવી તદન ચેતન રહિત વર્ષ વ્યતીત કર્યું છે. એ જ રીતે સમા જને સમાજના નાવને સતત ઉપદેશદ્વારા કેઇપણ રસ્તે ગતિમાન કરનાર સાધુ મુનિરાજ કે જેઓ જૈન કોમની કદાચ કઈ હીસાબ માંગવાની હીંમત કરે તે શેઠના મળતીઓ તરતજ હાહે કરી મૂકે છે અને સામાને દબાવી દે છે. અને કોઈ વખત તડાઓ પણ પાડી બેસે જે જે ગામે માં તડાંઓ હોય છે તે તે ઠેકાણેના મતભેદને કાર
માં ઉંડા ઉતરી જવામાં આવશે તે જરૂર હીસાબની જ ભાંજગડ જોવામાં આવશે. હજારો રૂપીઆ શીલક પડ્યા છતાં સાર્વજનિક ઉપયોગી કામ અટકી પડે છે. અને સુધારા કરવાને અડચણ ઉપન્ન થાય છે.
- આવા હીસાબ દર વરસે તપાસવામાં આવે અને તેની ચોખવટ કરી સાર્વજનિક નાણુ સુરક્ષિત રાખવામાં આવે તે દેવ દિવ્યમાં જરૂર વધારે થાય અને અટકી પડેલાં કામે શરૂ થઈ જાય એમાં શંકા નથી. આવી પરીસ્થિતીમાં જૈનેને આ કાયદો લાગુ કરવામાં આવે તે મેટો લાભ થાય તે સંભવ છે.
મહારાષ્ટ્રીય કોન્ફરસે આ બાબત એક ઠરાવ પણ કરેલ છે. ત્યારે જેનોને આ કાયદો લાગુ પાડવા બાબત મહારાષ્ટ્રને જેને એકમત છે એમાં શંકા નથી. અને જાણવા મુજબ મહારાષ્ટ્રીય કોન્ફરન્સના સેક્રેટરી તરફથી નામદાર મુંબઈ સરકાર તરફ એવી માંગણીની અરજી રજુ કરવામાં આવશે. માટે સેક્રેટરીના હાથ મજબુત કરવા માટે મહારાષ્ટ્રના દરેક ગામના આગેવાનોએ સેક્રેટરી તરફ પિતાને અભિપ્રાય જરૂર લખી મોકલ જોઈએ.
મહારાષ્ટી જૈન.
પ્રગતિ માટે મોટે ભાગે જવાબદાર હોવા જોઈએ. તેઓ તરફ નજર ફેરવતાં પણ નિરાશાજ પ્રાપ્ત થાય છે, કારણ કે છુટા છવાયા ઉપદેશ અને તેમાં પણ મુખ્યત્વે કરી પિતાને મનપસંદ ગતિ તરફ જનતાને વાળવાની ભાવનાવાળા અને એ રીતે વ્યાખ્યાનદ્વારા જનતાના કર્ણોમાં વાણી પ્રવાહ રેડતા મુનિરાજે તરફથી કોઈપણ સમાજ હિતાથી કાર્ય ગત વર્ષમાં થયું હોય એમ અમારે જાણ વામાં નથી. સમાજને પ્રગતિને માર્ગે દોરવામાં હાલના સમયમાં મુખ્યત્વે ત્રણું સાધને મેટો ભાગ ભજવે છે. અને એમના દ્વારાજ ઉપદેશ થઈ શકે છે. સાધુ મુનિરાજે સમાજના આગેવાન વકતાઓ અને સમાજના નિ:સ્વાર્થ પ. આ ત્રણે સાધને એવાં છે કે તેઓને સંબંધ સમાં જની પ્રગતિ સામે સદા સંધાયેલું રહે તે સમાજમાં ઘણીજ પ્રગતિ થઈ શકે.
હવે આપણે ઉપર જણાવી ગયા તેમ મુનિરાજે પિતાની હમેશની રૂઢિ પ્રમાણેના ઉપદેશ આપી ચાતુર્માસ પૂરાં કરી વિહારની ધામધૂમમાં પડ્યા છે, જ્યારે આગે. વાનમાં કોઇપણ પ્રકારની જાગૃતિ કે ચેતન જેવું દેતું નથી. • જ્યારે પત્રો થોડે ઘણે અંશે પિતાના વિચારનું પ્રતિપાદન કરતાં બહાર પડે છે, અને તેમાં પણ પરસ્પર કાગ્રહ અને વાદવિવાદ કરતા અમુક આચાર્યોના વાજીંત્ર : રૂપ પેપરે કે જે સમાજની પ્રગતિમાં જરાપણુ હિસ્સો આપી શકતા નથી તેઓને બાદ કરતાં માત્ર ગણ્યા ગાંઠયા પજ કંઇક અંશે સેવા કરી રહયાં છે, અને તેમને પણ જનતાને મળવો જોઈએ તેટલે કે નહિ મળવાથી તેઓ પણું ડગુમગુ પગે ચાલી પિતાથી બનતી સેવા બજાવે છે.
- આ રીતે સમાજની પ્રગતિ માટે જવાબદાર ત્રણે અંગેની આ સ્થિતિ છે. જે ખરે ખર શોચનીય છે, આ ઉપરાંત સમાજની સંસ્થાઓ પણ પ્રગતિ કરવામાં ઘણો સહકાર આપી શકે છે, પરંતુ ગયા વર્ષમાં કોઈપણ સંસ્થા હાની યા એ સમાજને આગળ ધપાવવામાં સહાયભૂત થાય એવું કોઈપણુ કામ કર્યું હોય એવું જાણવામાં નથી. સંસ્થાના આગેવાનોની ઉપેક્ષાવૃત્તિ અને ઓછી ધગશને લઇને ઘણી સંસ્થાઓ રમશીઆ ગાડાંની માફક પિતાના માર્ગમાં મહામુશીબતે ધીમે ધીમે આગળ વધી રહી છે. પરતું નથી તેમનામાં દેખાતી કોઈપણ પ્રકારની ચેતના કે નથી. દેખાતી પ્રાણુપુરક વૃત્તિઓ. આ સ્થિતિને અંગે મધ્યમ પણ ઉત્સાહી વર્ગ પણ મોળો પડતો જાય છે, અને તેમને રસ પણ કમી થતાં દિન પ્રતિદિન સંસ્થા પ્રત્યેનો પ્રેમ ઓસરતો જાય છે, અને આ રીતે સમાજની પ્રગતિ માટે જવાબદાર ગણાતું ચોથું અંગ પણ નિર્જીવ બનતાં સમાજને દોરનાર એકપણું સાધન દેખાતું નથી.
સમાજને દોરનાર સંસ્થા ઓ કે વ્યકિતઓની આ દશા છે, ત્યારે સમાજની શું દશા છે એ પણું જોવું જોઇએ.
(વધુ માટે જુઓ પાનું ૮ મું)