SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ ૧૫-૧૨-૩૫. Rા જ જૈન યુગ. उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्वयि नाथ ! दृष्टयः । સાચા કાર્યકર બહુમતિના વિયથી ન્મત્ત બની જ ન જ તાણું માન પ્રદ, પ્રવિમ, સહિતનઃ || નથી. કરાવે પસાર થવા માત્રથી એ પુલકિત વદન બની જતે નથી. ઉંચા થનાર હાથ કરતાં એની, ચક્ષુઓ ઠરાવતા હાર્દને અર્થસાગરમાં જેમ સર્વે સરિતાએ સમાય છે કેટલા સ્પર્યા છે તે તરફ હોય છે. એને તે હદયને સાચે સહકાર તેમ હે નાથ ! તારામાં સર્વ દરિએ સમાય છે, પણ જેમ ઈષ્ટ હોય છે. માત્ર પ્લાટર્મ ગજાવી જવાથી કે તાલીના પૃથક પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક ગડગડાટ વચ્ચે પસાર થવાથી ઠરાવ બહુ મહત્વને ગણાય અથવા પૃથક દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી. તે એ દ્વારા જનહિત સધાય એમ માની લેવામાં તેને અંતરાત્મા ___ श्री सिद्धसेन दिवाकर. સાફ નકારો ભણે છે. તેથીજ સેવાભાવીમાં ઉતાવળ કે કામ ઉકેલી લેવાની અધિરાઈ આવશ્યક નથી. એને ધિરજથી પણ Sાડrstatus songs ToileSessive warne aavo મામ પગલે ફચ કદમ કરવા માંડે છે. સમયની ઘટિકા પર એની નજર હોય છે પણ તે એટલા પુરતીજ કે એકપણું ક્ષણ નકામી છે વેડફાઈન જાય! અને નહિં કે આટલી ક્ષણ પસાર થઈ વા આટલા તે દિવસે વહી ગયા માટે ધેર્યું ત્યજી દઈ તડફડ કરી નાખવું. એને રવિવાર. તા. ૧૫૧૨-૩૫ do why she : 00 દિવાલ ચણનાર કડીઓ માફક ઇટ પછી ઈટ ગોવતો જાયે છે. કાકown writé અને વચમાં તેમજ આજુબાજુ પિલાણ ન રહે એ ખાતર એમાં સંસ્થાઓ અને : કેલ પુરતે જાય છે. સેવાધર્મમાં એને સર્વસ્વ મામું મળે છે. આવા આત્માઓ સાંપડવા વિરલ હોય છે. પણ એઓને સંસ્થાને પ્ર મ થાય છે એ સંસ્થાના અહો ભાગ છે. એઓ જે સમાજને મળી આવે છે એના ઉન્નત પંચ ઉધડી જાય છે. સંસ્થા સાથે આ યુગ સેવાભાવી ફકિરે છે. સંસ્થાઓ સ્થપાય છે. તપાત થઇ રહેનાર એવા આત્માઓ ત્યાં લગી ન જડી આવે અને સુસ્ત પણ થાય છે. કદાચ કેટલીક ચાલે તે મરવાના વાંકે ત્યાં લગી સંસ્થાની ગતિ ગોકળ ગાય સરખી રહેતા અને સંસ્થાનો જીવતી હોય છે પણ જેની પાછળ ભેખ લેનાર આત્માઓ હેય પ્રકાશ ઝાંખો ને મર્યાદિત હોય તે એમાં નવાઈ નથી. એવા છે કિંવા જેને પિતા પ્રાણ સમ માની લઈ એના ઉત્કર્ષ માટે ફકીરો–ભેખધારીઓ-શોધવા સારૂ મીશાલ લઈને નીકળવા પણું બંખ ધરનાર વીરલાઓ હોય છે એજ સંસ્થા જીવંત દશામાં નથી હોતું, એ આકસ્મિક રીતે કામ કરતાં પરખાઈ આવે છે. દ્રષ્ટિગોચર થાર્ય છે. એજ સંસ્થા જનતાનું ધ્યાન આપી શકે છે. તે વેળા મુળા સંચાલકોએ દક્ષતા વાપરી એમણે ઉચકી લઈ, અને તેજ સંસ્થાની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન થાય છે. સંસ્થા એનો ઉચિન સ્થાન પર બેસાડી દેવા ઘટે છે. જડ પદાર્થ છે. એમાં ચેતન પ્રસરાવનાર માનવ વિભૂતિઓ હોય છે. દુનિયાનાં માનમાં ભિન્ન ભિન્ન પ્રકારના શેખ હોય છે. સેવાભિલાષીઓ માટે ઉપકડ લખાણ વાંચી રખે કઈ એજ એક જાતને શેખ અમુક વ્યકિતઓને સંસ્થા પાછળ એકાંત માની લે કે માત્ર સેવકના બળથી જ સંસ્થાઓ ચાલે છે! લાગે છે, ત્યારે એના સર્જનના પાયા પડે છે. વારંવાર એમાં વિશ્વ પરની કોઈપણ સંસ્થા ઉદાહરણ તરિક લેશે તે જણાશે કે ઉત્સાહ પી કાલ પુરાય છે અને પ્રચાર રૂપે જળ સિંચન ચાલુજ પ્રત્યેકના સંચાલનમાં શ્રીમંત અને સેવકની ત્રિપુટિને યોગ રહે છે તે જ સમય જતાં એ મજબુત પાયા ઉપર આલીશાન સધાય હાય છે. કોઈ વિશિર વ્યક્તિમાં એ ત્રણે ગુણ સમાયેલા મારનું ચણી શકાય છે. માત્ર સંસ્થાઓના સુંદર શૈભીતા ઉડીને હોય તે સેનને સુગંધ મળ્યા જેવું ગણાય આમ છતાં એક સાથે આંખે વળગે તેવા નામાભિધાને ખડા કરવાથી અથવા તો એકાદ તેમ ન હોય અને જુદી જુદી વ્યકિતઓ એ પ્રકારના ગુણોથી મકાન પર રંગીન ને ઝળકી ઉઠે તેવા અક્ષરવાળું બે ચઢાવી વાસિત હોય તે પણ ચાલી શકે. રાટિય મહાસભાને દાખલ દેવાથી નથી તો સંસ્થા છવંત બની જતી કે નથી તે એની નેત્રો સામે ઝળહળતે પડે છે. ધનવાનોનુ ધન અને બુદ્ધિવાનોની યથાર્થ રૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા થતી. તેથીજ એકવાર ફરીથી કહેવું દીર્ધદર્શિતાનો લાભ જે એને પ્રાપ્ત ન થયે હોત તે આટલુપડે છે કે સાચા નાગ આપનારા પર સંસ્થાના ઉદેશ પાર પાડવા પ્રગતિ પૂર્ણ સ્થાન લેક હૃદયમાં એ ન જમાવી શકત છતાં એ પણ એટલુજ સાચી છે કે આજે એમાં ચેતનનાં પૂર ઉછલી સારૂ આભ ધરતી એક કરનારા પર અને જરૂર પડે પિતાના રહ્યાં છે એને અવિકાર વિભવ કે સમૃદ્ધિને ઠાકર મારી એ પ્રાણ ન્યોછાવર કરી દેનારા કુકી પર સંસ્થાને જીવન નિર્ભ૨ ખાતર વન અપી રહયા છે. એવી વદનીય વિભૂતિઓને રહે છે. સેવાભાવી આત્માઓમાં જે અનુરાણ પિતાની સંસ્થા આભારી છે. અર્થાત સાચી સેવાને ધન્યવાદ ઘટે છે, પર દેય છે એટલે પિતાનાં મંતવ્ય પર નથી . કઈપણ - આપણા પ્રાચીન ઇતિહાસમાંથી પણ આ જાતનાજ ખાને પ્રવાસ મારી ને અમારી સંસ્થા કે પ્રકારે સુદ્રઢ બને, કેવી રીતે સપડવાનાં-આજના જેવાં સાધને અનુકૂળતાએ ક્યારે નાની અને વિકાસ સેવા અને ભાવી પ્રજાનાં કથામાં એ પિતા અને જનત જીવનને હથેલીમાં લઈ જયારે સમય ગાળતી હતી તરકન સવિશેષ ફાળે કવે માર્ગ ધરની થાય એજ અહર્નિશ ત્યારે પણ સતત્ પરિશ્રમ સેવી, મેજમજાનો સદાને માટે ત્યાગ અંતરમાં ઉછળતી ભાવના હોય છે. આ જાતનાં ઉમિ બળથી કરી કથાને ઉજવળ ૫થ જેમણે સ્વીકાર્યો અને પવિત્ર સંદેશ અને એક ખૂણથી બીજે ખૂણે પાંચાળે એવા મહાને સેવા સેવાના કાર્યોમાં જે જુસ્સો જણાય છે તેની સરખામણી બીજી ભાવ સિવાય બીજા શાની તમન્ના હતી ? કઈ વસ્તુ સાથે નથી થઈ શકતી. (અનુસંધાન છે. 9 જુઓ)
SR No.536275
Book TitleJain Yug 1935
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1935
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy