SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તારનું સરનામું:- હું સંઘ–'HINDAMAGHA' REG. NO. B, 1001, 第明%%%%%%%%%%%%%%%%%%% REFERRERS : જૈ ન યુ .. . REFFEBM REFERREST THE JAIN "YUGA. (થા જૈન વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.) GT પછી તંત્રીઃ—જમનાદાસ અમચંદ ગાંધી. વાર્ષિક લવાજમ રૂપીય. બે. . છુટક નક્ષઃ દેઢ આનો. વજીનું ૯મું તારીખ ૧ સેમ્બર ૧૯૩૫ * નવું કશું | દાનવીર મિ. કાર્નેગીના મનોરથો. વિદ્યાર્થીઓને સંદેશ. મારી ઉંમર તેત્રીસ વર્ષ ની થઇ છે અને મારી વાત વિદ્યાર્થીઓ ઉપર ભારે જવાબદારી અને દેશની આશા આવક પચાસ હજાર ડોલરની થઈ છે! . આજથી બે વર્ષની રહેલી છે. દેશમાં જુદી જુદી કે એક સંપીથી રહી શકે મુદત દરમિયાન હું મારા રોજગારની એવી ગોઠવણ કરી ' તેવું દેબનું ભાવી ઘડવાનું કામ વિદ્યાર્થીઓના હાથમાં છે. શકીશ કે જેથી મારા ચોક્કસ વાર્ષિક આવક ઓછા માં ઓછી " ૫૦,૦૦૦ ડોલરની થશે આથી વધારે કમાવું નથી–સંપત્તિમાં બધાના જીવનનું ધ્યેય શું છે! જે તમારે હવવધારો કરવાનો પ્રયાસ કરવા નથી; પણ, વધારાની આવક સબ કરવું હોય તે તમારા સ્વા વિચારોથી અપકારનાં કર્ધામાં પર્યાવી છે. પંજાને છેવટના નમસ્કાર તમારી દષ્ટિ વધુ વ્યાપક થવી જોઇએ કે જે દષ્ટિ માત્ર કરવા અને કમાવું તે બીજાઓને માટેજ ઍકસફર્ડમાં સ્થાયી તમારા તને મધ્યબિ ન રાખતાં દેશને અને સમાજને તમારા દષ્ટિ રૂમાં સમાવે. રહેવું અને સંપૂર્ણ કેળવણી લેવી-અક્ષરનાં ઓળખાણ કરવા તમારી અને જાહેરમાં ભાષણો કરવાની શકિત ખીલવવા ઉપર ખાસ સાચી કેળવણી બુદ્ધિના તેજમાં કે અગાધ જ્ઞાનમાં કે ધ્યાન આપવું–આ માટે ત્રણ વા પ્રયાસ કરવો પડશે. પછી વાકચાતુરીમાં નહિં પણ સ્વમાન 'ઝવવામાં સાચા સ્વાતંની લંડનમાં જઈને રહેવું અને કાઈ ન્યુ પેપર કે રિન્યુ (વિવેચક) તલ ૨ લાગે તેણે મને દશા કેળવવામાં રહેલી છે. હાથ ધરવું અને તેના સામાન્ય વહ વટ ઉપર લક્ષ આપવું. ગુલામીમાં જન્મેલાને ગુલામીમાંજ જીવવાનું શીખવે એવી જાહેર કામકાજમાં અને ખાસ કરીને કળવણીને લગતાં અને કેળવણી પામેલા શ્રીમંતને સંસ્કારી ગુલામ કરતાં બારડેલીને ગરીબવર્ગની સ્થિતિ સુધારવાનાં કાર્યોમાં ભાગ લેવા. * બહાદુર પણ અભણ ખેડુત ઘણે દરજજે ચઢીવાત છે કેમ કે માણસ માત્રને મૂર્તિપૂજ આવશ્યક છે; પણ લક્ષ્મીદેવીની તે પિતાના હક માટે દેશના સ્વાતંત્ર્ય માટે લડી જાણે છે. ઉપાસના કરવી એ સાધી અધમ પ્રકારની મૂર્તિન છે, પસા! -શ્રી કે. નરીમાનનાં મહાવીર જૈન વિદ્યાલયમાં પરમેશ્વર માને એના જેવું માણસને અધમ બનાવનારું એક કામ નથી. હું જે કાર્યમાં પ્રવૃત થાઉં; તેમાં અડગપણે આગળ અપાયેલા ભાષણમાંથી-મુંબઈ સમાચાર પસ્થી વમાં જવું જોઈએ; અને તેથી કરીને જે પ્રવૃતિ મારા જીવ- માણસા = er: HERataaaa નને ઉન્નત કરી શકે તેવી પ્રવૃતિજ પસંદ કરવાની મારે કાળજી રાખવી જોઈએ. ધંધાની જ જળમાં વે વધુ વખત મુસાયલા જૈન યુગના ગ્રાહકને વિનંતિ. રહેવાથી અને ધારી મુદતમાં ઘણું દ્રવ્ય શી રીતે ઉપાર્જન કરવું, એનીજ ઝંખના ફર્યા કરવાથી આ માની એટલી બધી અધોગતિ થશે કે તેના ઉદ્ધારની આશા જ નહિં રહે. પાંત્રીસ આ વર્ષનાં ૧૪ એ કે આપને મોકલાઈ ચુક્યા છે. વર્ષની ઉમરે ૯ ધંધામાંથી નિવૃત થઈશ, પણું આવતાં બે આગામી અંક આપને વી. પી. ઈ મેકલાશે તે આપ વર્ષ દરમ્યાન બપોર પછી વખત શિક્ષણ લેવામાં અને નિયમિત વાંચનમાં ગાળવાને મારો ઇરાદે છે. સ્વીકારી ગ્રાહક તરીકે ચાલુ રહેશે એવી આશા છે. –સેન્ટ નિકલાસ હોટેલ ન્યુયાર્ક ડિસેમ્બર ૧૮૬૮, પાવર = BE tara EaRાકા ,
SR No.536275
Book TitleJain Yug 1935
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1935
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy