________________
તા. ૧૫-૨-૩૫
જૈન યુગ
જૈ ન
જ ગ .
દીગબર જન પરિષદના ઠરાવ-મંદિરનું દ્રવ્ય શાળાને ઇનામી મેળાવડો તા. ર૭-૧-૩૫ ના રોજ રે. - મંદિરના ખર્ચ ઉપરાંત તીર્થ રક્ષા, શાસ્ત્ર પ્રચાર તથા અન્ય જીવરાજભાઈ ઓધવજીના પ્રમુખપણું નીચે કરવામાં આવ્યો આવશ્યક કમાં બચી શકાય છે. વેતાંબર સમાજને તે તે વખતે સંસ્થા માટે ની ખામી તથા કમીટીના અગ્રણીઓએ વાતાવરણની ને.ધ લે છે ધો.
સભાસદો સંસ્થા માટે વિશેષ કાળજી રાખે તેવી પ્રેરણા કરનારા દીગંબર જૈન પરિષદની બીલસા મુકામે મળેલી વિવેચને કરવામાં આવ્યા હતા. ધાર્મિક કેળવણીને અંગે પણ અગીયારમી બેઠકમાં ઉપર મુજબ ઠરાવ પસાર થશે હતો. સમાજ ઉદાસીનતા દાખવે તે ઘણું શોચનીય ગણાય.
પાલીતાણામાં જન બેનનો આપઘાત --પતિના જૈન સાહિત્ય મન્દિર–મુનિ મહારાજ શ્રી ન્યાયતથા શ્વસુરપક્ષના જુલમથી ત્રાસીને પ્રેમકંવર નામની જન વિજયજી મહારાજે પુનામાં જન સાહિત્યને જ્ઞાનલાભ ત્યાંના બહેને આપધાત કર્યાની ખબર બહાર આવી છે તે માટે પાલીતા- વિદ્વાન તથા અભ્યાસી વર્ગને સુલભ કરી દેવાના હેતુઓ ણામાં પુરની મીટીંગ એક પ્રતિષ્ઠિત શહેરના પ્રમુખપણ નીચે “ફરગ્યુસને રોડ”પર જન સાહિત્યમન્દિર ખેલું છે. આ શેઠ મોતીશાની ધર્મશાળામાં મળી હતી તથા સ્ત્રીઓની પણ એક સંસ્થામાં, કેલેજના વિદ્યાર્થીઓ તથા બીજા અભ્યાસીઓ સભા મળી હતી બેન પ્રેમકુંવરના આત્માને શાંતિ આપવાના જેમને સંસ્કૃત તથા અર્ધમાગધીનું શિક્ષણ લેવું હોય તેમજ તથા આ પરિસ્થિતિને અંગે જવાબદાર વ્યકિતને નશીયત જેમને ન્યાય તથા દર્શનશાસ્ત્રોનું શિક્ષણ લેવું હોય તેમને તે મળે તે માટે પાલીતાણા રાજ્યને વિનંતિ કરનારા દર વિષયોનું શિક્ષણ આપવાની યોજના પણ રાખવામાં આવી થયા હતા.
છે. આ મન્દિરમાં જૈન સાહિત્ય ઉપરાંત વૈદિક આદિ
સાહિત્યને સંગ્રહ ૫ણું હોવાથી તેમજ સામયિક વાચનસામગ્રી મુંબઈ જૈન યુવક સંઘ-વાર્ષિક મીટીંગ તા.
પણ પ્રસ્તુત હોવાથી દાર્શનિક અભ્યાસીઓ ઉપરાંત સાર્વજનિક ૨૦-૧-૩૫ ને રોજ રા. રા. કેશવલાલ મંગળચંદ શાહના
પ્રજાને માટે પણ વાચનાલય તરીકે તેનાં દ્વાર ખુલ્લાં રાખવામાં પ્રમુખપણા નીચે મળી હતી. તે વખતે ગત વર્ષ ને રીપોર્ટ
આવ્યાં છે. આ જાતની જૈન જ્ઞાનસંસ્થા પુનામાં આ પહેલી તથા હિસાબ પાસ કરવામાં આવ્યા હતા. નવા વરસની
ઉધડે છે. અને પુનાની શિક્ષિત જનતાને બહુ ઉપકારક થઈ મેનેજીંગ કમીટીની ચુંટણી કરવામાં આવી હતી.
પડશે. મહારાજશ્રી પુનાના “ભાંડારકર એરિયન્ટલ રિસર્ચ જન યુવક મહામંડળની વર્કિંગ કમીટીની ઇન્સ્ટીટયુટ”ના જન વિભાગનું સંશોધનકાર્ય પણ હાથ ધરનાર મીટીંગલીલાપારલામાં તા. ૧૮-૧-૩૫ ને રોજ શ્રીયુત છે. સંસ્થાનું એસમણીલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખસ્થાને મળી હતી. જેને સાહિત્ય મન્દિર, ઠે. ફરગ્યુસન રોડ, ગણેશવાડી, જનરલ મીટીંગે પસાર કરેલા પ્રોગ્રામના અમલ માટે જોડાયેલી
બંગલો નં. ૩, પુના ૪. સંસ્થાઓને કાગળ લખવા; મંડળને સ્થાનિક સંજોગ અનુસાર આગળ માટે શું તેઓ કરી શકશે તે વીગતવાર પુછી
- શ્રી જૈન દવાખાનું, પાયધુની આ દવાખાનામાં
સને ૧૯૩૨ ના જાનેવારી માસમાં ૫૫૫. પુરુષ દરદીઓએ તેમ ઠરાવવામાં આવ્યું હતું. ભાવનગરના જન બાગને અંગે હકીકતે એકત્ર કરી
૬૧૬ સ્ત્રી દરદીઓએ ૪૯૫. બાળક દરદીઓએ મળી કુલ
૧૬ ૬ ૬. દરદીઓએ લાભ લીધો હતો. દરરોજ સરેરાસ હાજરી A સ્થળે કાગળો લખવાનું ઠરાવવામાં આવ્યું હતું.
૫૬. ની રહી હતી. તા. –૨–૧૯૯પને જ લગ્નક્ષેત્ર વિસ્તાર સબ કમીટીની એક મીટીંગ પણ પારલા મુકામે મળી હતી. કાગળો કરી સંસ્થાને લખવામાં આવેલા છે જોડાયેલી સંસ્થાઓ -- - = === ડા -
3પિતાની જનરલ મીટીંગે તાકીદે બોલાવી પોગ્રામના અમલ
નીચેનાં પુસ્તકો વેચાતાં મળશે. માટે વિચાર ચલાવશે તેવી વર્ણી ગ કમીટી આશા રાખે છે.
તેની વા મી ક કાપે છે | મી ન્યાયાવતાર ... .. રૂા. ૧–૮–૦ જેન પત્રમાં મહામંડળ માટે કરવામાં આવેલી સુચના અવશ્ય | જન ડીરેકટરી ભાગ ૧ લે . . ૦–૮–૦ ધ્યાનમાં લેવામાં આવશે. '
, ,, ભાગ ૧-૨ જે ... ૩. ૧-૦-૦ જૈન બાળ વિવાથી ભુવન-ભાવનગર–ભાવનગર
, વેતાંબર મંદિરાવળો ... રૂા. ૦૯-૧૨-૦ જન યુવક મંડળ તરફથી એક વરસ થયા ખેલવામાં આવેલ
, ગ્રંથાવાલી ... ... ૩. ૧-૦-૦ છે. જગ્યાને અભાવે પહેલા વરસમાં દશ વિદ્યાર્થીઓ રાખવામાં
|| , ગુર્જર કવિઓ (પ્ર. ભાગ) રૂા. ૫-૦–૦ આવતા હતા. હાલ બહાર ખુલ્લી હવામાં સારી ને વિશાળ છે કે " , ભોમ બીજે રે, ૩-૦-૦ જગ્યા મળવાથી વીશ વિદ્યાર્થીઓ રાખવાનું ઠરાવવામાં આવેલ
; સાહિત્યનો ઈતિહાસ (સચિત્ર) રૂા. ૬-૦–૦ છે. ભાવનગરના જેને બાળકોને તદન કી રાખવામાં આવે છે.
લખે -શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ.
ધીયા મેનશન, શેખ મેમણ સીટ, મુંબઈ, ધાર્મિક કન્યાશાળા-ભાવનગરમાં ઉજમબાઈ કન્યા- 5
II