SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રીની નોંધ સભાના લગભગ બધા સભ્યાને પૂરૂં પાડવામાં આવ્યું હતું અને ધણા સભ્યોએ પેાતાની સહાનુભૂતિ જાહેર કરી હતી જેના કંઈક ખ્યાલ વિવિધÖાંધમાં તેમના પદ્મામાંના ભાગ મૂક્યા છે તે પરથી જણાશે કે આ બધી સહાનુભૂતિને લાભ આપણે લેવાની જરૂર છે. પણ કઇ રીતે લઈ શકાય એ ખાસ વિચારવાનું રહે છે. અમને જે કઈ ખબર પડી છે તે એટલી કે ૩૦ મી માર્ચ ૧૯૨૬ ને રાજ વાઇસરાય સાહેબે જે સમસ્ત સંધની જબરી અરજી ગઈ હતી તેને જવાબ આપ્યા હતા તેના સામે-તેમાંની હકીકતાના રદીયા રૂપે એક મેમેારીયલ આ. કે. ની પેઢીએ મેાકલ્યું છે. મી. વૉટ્સનના ચુકાદા સામેની અપીલ હજી સુધી નોંધવામાં આવી નથી, પણ તેના ડ્રાફ્ટ થઈ ગયા છે તે થાડા વખતમાં મેાકલવામાં આવશે. આપણી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના ઠરાવ પ્રમાણે ફ્રાન્સન્સ એક્રિસ તરફથી વાઇસરાયને શ્રી શત્રુંજય તીર્થના હકકા સબંધીનું પ્રતિનિધિત્વવાળુ કમિશન નીમવા માટેની અરજીના ડ્રાફટ અંગ્રેજીમાં ઘણી મહેનત લઇને કરવામાં આવ્યા હતા તે તે મેાકલાય તે પહેલાં તેમાં ખૂટતી હકીકતા તથા તે અરજી સબંધી અભિપ્રાય શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી તરફથી માંગવામાં આવતાં તેના જવાબમાં છેક હમણાં કાન્ફરન્સ એક્રિસને તે પેઢીએ ખબર આપી છે કે આગેવાની કમિટીની સભાએ ઠરાવ્યું છે કે હવે મિશન માટેની અરજી મેાકલવાની જરૂર નથી. ૨૪૫ ૨. જેના અને વ્યાયામ. ગૂજરાતના જેનેાની શારીરિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે, તેનું કારણ વ્યાયામ કરવાનું ભુલી જવાયું છે. એટલુંજ નહિ, પણ શરીરને કસ નારા ધંધાઓ પણ પુરૂષાએ મૂકી દીધા છે અને સ્ત્રીએ દળવા ખાંડવા રાંધવા વગેરેનું ગૃહેાપયેાગી તેમજ શરીરને તંદુરસ્ત રાખનારૂં કાર્ય છેાડી દીધું છે. આ છેડી દેવામાં શ્રીમંતાઇ, વિલાસ યા હિંસાના ખ્યાલ નિમિતભૂત બન્યા હાય. વળી અખાડા પહેલાં દરેક શહેરમાં યા ગામમાં રહેતા તે, તથા દેશી રમતેા, હેાળીનાં યુદ્દા, વગેરે અદૃશ્ય થતાં શરીરમાં મંદતા, નિવીર્યતા, ભીરૂતા, જડતા પેઠી, અને મર્ ણુની સખ્યામાં વધારા થતા ગયા. આ વસ્તીના ઘટાડા એમને એમ કાયમ રહેશે તે થાડી વીસીએમાં શું પરિણામ આવશે એ કલ્પી શકાય તેવું છે. હમણાં ગત વસંતપČચમીને દિવસે સાક્ષર શ્રી કૃલાલ મેાહનલાલ ઝવેરીના પ્રમુખસ્થાને મુંબ’જૈન સ્વયંસેવક તરફથી વ્યાયામશાળા ખાલાયેલી તે વખતે ઉકત પ્રમુખ સાહેબે યથાર્થ જણાવ્યું છે કેઃ “ શ્રાવકા તે વીરપુત્રા છે, તેમને વ્યાયામની જરૂર જણાવવાની હોય જ નહિ. અગાઉ વ્યાયામ શાળાઓ હતી, પણ અંગ્રેજી કેળવણીના પ્રચાર પછી તે શાળા નીકળી ગઈ અને ક્રિકેટ વગેરેની કલમેા ઉભી થઈ. મારા વતનમાં શેરીએ શેરીએ અને પાળે પાળ અખાડા હતા, ત્યાં અમે કુસ્તી, મલખમ, દંડ વગેરે કસરત કરતા હતા, તે કસરતને અમે કાઇ રીતે ખર્ચ થતા ન હતા. આવી તદ્દન બીનખર્ચાળ કસરત ગઇ. અસલથી વીરપુત્રા તલવાર આંધતા આવ્યા છે, અને રણક્ષેત્રની તૈયારી માટે આવ્યાચામશાળા એક પગથીઉં છે. આવી શાળાને દરેક રીતે સ્ત્રી પુરૂષાએ ઉત્તેજન આપવાની જરૂર છે અને આશા છે કે પુરૂષા કરતાં બાળકીની માતાએ પોતાનાં બાળકોને આ કસરત શાળામાં મેકલીને જરૂર ઉત્તેજન આપશે. હવે વીરપુત્રા જાગ્રત થઈને અ'ગમળ અને કસરતની આવક્ષ્યકતા સમજ્યા છે તે માટે ધન્યવાદ ઘટે છે, ખીજું પ્રજાને ખાસ ભલામણ કરવાની અમને એ જરૂર રહે છે કે કેટલાક ભાઈ પેાતાને અમુક સ્વપ્ન આવ્યું. તે દાદાસાહેબ અમુક કહી ગયા કે અમુક દેવે આમ સેાણા’માં આવી કીધું એમ બહાર પાડવા મંડી ગયા છે તેા એ બધાથી ભેાળવાવાનું નથી. પ્રજાએ તેા પેાતાના યાત્રાત્યાગના નિશ્ચય કાયમ રાખીનેજ વર્તાવાનુ છે. અને ઘેર બેઠાંજ શ્રી શત્રું-અખાડા દરેક જૈન જયની અરિહંતની ભાવપૂજા-ભાવવંદના ચાલુ રાખવાની છે. જય શ્રી શત્રુંજય ! અમેાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે: વ્યાયામશાળા શિક્ષણની સસ્થા સાથે જોડાવા જોઇએ. જે વિદ્યાર્થીની શરીર સ્થિતિ સારી ન હોય ને જેણે અખાડાની તાલીમ લીધી ન હેાય યા જે લેતા ન
SR No.536266
Book TitleJain Yug 1926 Ank 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy