SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વીર–ાસ ૧૬૫ (૧૪) દેવમૂતિ' ઉપાધ્યાય—પ્રશ્નાત્તરરત્નમાલાની પ્રથકૃરિચયમાં (પૃ. ૧૭ ની ટિપ્પણીમાં) મૂકી છે. અહિં તેના સાર જણાવીશું— વિ. સ. ૧૨૨૩ માં હેમપ્રભસૂરિરચિત વ્રુત્તિવાળું પુસ્તક લખાવનાર સાહ અભયચંદ્રની પ્રશસ્તિ રચનાર (રૃએ જેસલમેર ભાં. સૂચી પૃ. ૧૦) ઉપર જણાવેલ અભયતિલકગણિના ગુરુબંધુએ ના સંબંધમાં ધણું લખી શકાય તેમ છે, પરંતુ અહિ તેમની ખાસ મુખ્યતા ન હેાવાથી, તેમ લેખગૌરવભયથી અને અવકાશની સકુચિતતાથી સક્ષિપ્ત કરાવેલ આ દિગ્દર્શનમાત્રથી પણ ઇતિહાસ-પ્રેમી સજ્જ ઞામે સતાષ થશે. (૧૫) જગડુ—આ ગૃહસ્થકવિ જણાય છે, આ કવિની કૃતિ ‘સમ્યકત્વમાઇચઉપ’, ‘પ્રાચીન ગૂર્જરકાવ્યસંગ્રહ' ( ગાયકવાડ આ. સિરીઝ, વડેાદરાથી પ્રકાશિત) માં પ્રકટ થઇ છે, તેમાં જિનેશ્વરસૂરિનું સ્મરણ કર્યું છે. એ ચેાપાઇની રચના વિ. સ. ૧૨૭૮ થી ૧૩૩૧ સુધીમાં થઈ હાવાનું અનુ-પુત્રા થયા હતા. માન છે. [ 3 ] ભુવનપાલ, પૂર્વાંત વીર–રાસની ૬ ઠી ગાથામાં સૂચવેલ, 'ડલિક રાજાના આદેશથી ભીમપલ્લીમાં અતિસુંદર વીર–વિધિભવન અપરનામ મલિક-વિહાર કરાવનાર અને તેના પ્રતિષ્ઠામહેાત્સવમાં દેશદેશના સંધના “ અતિ તેજસ્વી વિભૂતિશાલી સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ ઊકેશવ'શમાં ક્ષેમ ધરશાહ પૂર્વક સત્કાર કરનાર શાહ ભુવનપાલ કયા વશના હતા? તેમના પૂર્વજોએ, વશજોએ વા તેમણે અન્ય પુણ્યકાર્યો શું કર્યા હતાં ? એ વિગેરે જાણુવાની ઇચ્છા-ઇતિહાસપ્રેમીઓને થાય એ સ્વાભાવિક છે, તેની કઇક અંશે પૂર્તિ એક સંસ્કૃત પ્રશસ્તિ દ્વારા થઈ શકે તેમ છે. આ પ્રશસ્તિવાળી તાડપત્રીય પ્રતિ જેસલમેર-જનભંડારમાં છે, તે પરથી નવી લખાયેલી પ્રતિ અંહિ જૈન આત્મારામ-જ્ઞાનમ"દિરમાં શ્રી હુ‘સવિજયજી મહારાજના શાસ્ત્રસંગ્રહમાં છે; ત્યાંથી ઉદ્ધૃત કરી દસ શ્લાકવાળી આ પ્રશસ્તિ અમ્હે જેસલમેર ભાંડાગાર–ગ્ર'થસૂચી ( ગાયકવાડ આ સિરીઝ, વાદરાથી પ્રકાશિત )ના અપ્રસિદ્ધ-ગ્રંથ ક્ષેમધર. થયા, સત્યમાં આસક્ત મનવાળા, ધર્મપ્રેમી, પૃથ્વીને પ્રસન્ન કરનાર જે શાહે કવૃષ્ટિને નાશ કરવા અજમેરનામના નગરમાં શ્રી પાર્શ્વનાથપ્રભુની આગળ શિલામય મહામ'ડપ કરાવ્યા હતા. મહાસાગરસમાન ગંભીર એ શાહને દેવશ્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા, ગુણુસમૂહથી સ'પૂર્ણ, સારી કાંતિવાળા રત્નસમાન ઘણા જગાર તેમાં એક જગર સુકૃતશાલીમાં અગ્રેસર કૌસ્તુભરત્નસમાન થયા, જે ગુણા વડે શ્રીમાન ઉત્તમ પુરુષા (શ્રીપુરુષાત્તમ)ના ભેદયમાં વાસ કરનાર થયા; જેમણે જેસલપુરી (જેસલમેર)માં ભવ્ય જનાનાં નેત્રરૂપી કમલેાને વિકસિત કરવામાં સૂર્ય સદેશ, શ્રી પાર્શ્વનાથપ્રભુનું સુંદર મંદિર કરાવ્યું અને તેની બન્ને તરફ્ થાડા વખતમાં ભૂષણા કરાવ્યાં. જેણે પેાતાને ધરે સાધર્મિકરૂપી વૃક્ષાના વનને અખંડિત વાત્સલ્યરૂપ નીકના પૂરવર્ડ અત્યંત વહેતું કર્યું–નવપલ્લવિત કર્યું હતું. અધિક શું કહેવું ? મરુદેશમાં જે શાહ કલ્પવૃક્ષની સમાનતા પામ્યા હતા. તે જગધરશાહ ( વીરરાસની ૬ ઠી કઢીમાં નામ સૂચવેલ છે. ) તે સાંદર્ય શીલથી શાલતી સાહી નામની સમિણી—પત્ની હતી. તેના અ`ડિતનયનીતિમાન આ ત્રણ પુત્રા વિદ્યમાન છે. તેએામાં પ્રથમ યશના સાગર યુશેાધવલ, વચલા (બીજો) રાજસભામાં ઉજ્જવલ કીર્તિવાળા ભુવનપાલ અને તેમના અનુજ (ત્રીજો) સહદેવ છે. દિશાઓના સમૂહને પ્રસન્ન કરનાર આ ભ્રુવવેલ (જેસલમેર ભાં॰ સૂચી, અપ્રસિદ્ધ॰ પૃ. ૨૯), જિન૭ જિનપતિસૂરિએ રચેલ ‘પ્રખાષાદય’ ગ્ર‘થમાં જણાનૃત્તસૂરિપ્રકાશિત વિધિમાર્ગમાં પ્રતિમાધ પામેલ, વિધિચૈત્ય વગેરે વિચારાના વિજ્ઞ ક્ષેમધર અને આ ક્ષેમધરશાહ કદાચ એક હાવાના સ'ભવ છે.~~ લા. ભ.
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy