SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-રાસ ૧૬૧ ફાર્બસ સાહેબને સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્યની ટીકાની તેના ૧, ૧૨, ૧૩ એ ત્રણ કે બરાબર અર્થ પ્રાંત પ્રશસ્તિવાળી શુદ્ધ પ્રતિ પ્રાપ્ત નહિ થઈ શકી ન સમજવાથી તેવો ભ્રાંતિયુક્ત ઉલ્લેખ કર્યો જણાય હોય તેથી તે વાંચવામાં ભ્રમ થવાથી અથવા તેને છે. વાસ્તવિક રીતે તેનો અર્થ આ પ્રમાણે થઈ શકે અર્થ બરાબર નહિ સમજી શકવાથી તેવો આશય “અતિ વિમલ વિશાલ ચાંદકુલમાં શ્રી વર્ધમાનાદર્શાવ્યો હશે. આજે તેઓ સાહેબ વિદ્યમાન હોત ચાર્યના શિષ્ય જિનેશ્વરસુરિ દિજાતિ (જાતિથી તે અવશ્ય પિતાની ભૂલ સમજી સુધારત. વૃત્તિકાર બ્રાહ્મણ હોવાથી, પક્ષે ચન્દ્ર) થયા, જેમણે ગુજઅભયતિલકગણિ પિતાને હેમચન્દ્રાચાર્યના સંસ્કૃત રાતની ભૂમિમાં (પાટણમાં) દુર્લભરાજની સભામાં દ્વયાશ્રયના વિદ્યુતિકાર, વૃત્તિકાર કે ટીકાકાર તરીકે જ વસતિમાર્ગને પ્રકાશ કરી (ચૈત્યવાસીઓને વાદમાં ઓળખાવે છે, મૂલ દ્વયાશ્રયના કર્તા તરીકે કે હેમ છતી) સાધુઓને સારા વિહાર કરનાર કર્યા હતા.” ચંદ્રાચાર્યના અપૂર્ણ ભાગના પૂર્ણ કરનાર તરીકે વૃત્તિકાર અભયતિલકગણિએ ત્યારપછીના દસ ક્યાંય ઓળખાવતા નથી. વૃત્તિને અંતે ૧૫ બ્રોકની કેમાં પિતાની ગુસ્પરંપરા દર્શાવી છે, તેને આવા જે પ્રશસ્તિ વૃત્તિકાર અભયતિલકગણિએ દર્શાવી છે, વંશક્રમમાં ગોઠવી શકાય – (ચાંદ્રકુલ) વર્ધમાનસૂરિ જિનેશ્વરસૂરિ (દુર્લભરાજની સભામાં વસતિમાર્ગ પ્રકાશક જિનચરિ (સગરંગશાલા રચનાર )... અભયદેવસૂરિ (સ્તષ્ણનમાં પાર્શ્વપશુના સ્થાપક, નવાતિકાર) જિનવલ્લભસૂરિ જિનદત્તસૂરિ જિનચંદ્રસૂરિ જિનપતિસૂરિ જિનેશ્વરસૂરિ જિનરત્નસૂરિ બુદ્ધિસાગર અમરકીર્તિ પ.પૂર્ણકલશગણિપ્રધચંદ્રગેણિલમીતિલકણિ પ્રદર્તિ અભયલિકગણિ દરેક સર્ગની વૃત્તિના પ્રાન્ત લેખમાં પિતાને તિલકગણિએ પિતાના મતિવૈભવના અનુસાર સકર્ણજિનેશ્વરસૂરિના શિષ્યલેશ તરીકે ઓળખાવવામાં પ્રજ્ઞજના કાનને ઉત્સવ-આનંદ આપે તેવી આ પિતે તેમના અનેક શિષ્યમાં લઘુશિષ્ય તરીકે હતા વિવૃતિ (વિવરણ) રચેલ છે. સર્વ વિદ્યાઓમાં એમ સૂચિત કરવાને અને પિતાની લઘુતા-નમ્રતા પ્રવીણ, વિકલતા વિનાની કવિતા ક્રીડાના ક્રીડાગૃહરૂપ, દર્શાવવાને વૃત્તિકારને હેતુ કલ્પી શકાય. ૧૧ થી કીર્તિવડે સમુદ્રના પારગામી, ત્રણ ભુવનના જનપર વ્યોમાં વૃત્તિકારે જણાવ્યું છે કે તે ઉપકાર કરવાના નિયમવાળો. લક્ષ્મીતિલક કવિરૂપી સુગુરુ (જિનેશ્વરસૂરિ)ને આદેશથી મુનિ અભય- સૂર્ય, કે જેઓ સમગ્ર મંથસમૂહમાં મહારા ગુરુ છે
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy