SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] ૧૫૮ જનયુગ કારતક-માગશર ૧૯૮૩ થાવત મેરગિરિ સાર, વિલસે મહીમંડલે સધલે - ગણધર સાર્ધ શતક-બહવૃત્તિ વિગેરે આ જિનેશ્વરશ્રી મંડલિકવિહાર, તાવત એહ ન જો. ૨૦ સૂરિની આજ્ઞાથી રચેલ જણાવેલ છે." અભયતિલગણિ પાસે, ખેલે મલી કરાવ્ય; ચિત્રકૂટનિવાસી ઉકેશવંશી આસાના પુત્ર સંઘ એમ નિજ મન-ઉલ્લાસ, રાસલડે ભવિજન દિયો. ૨૧ પતિ સા સલ્લાક આ જિનેશ્વરસૂરિના પરમભક્ત હતા, તેણે આ સૂરિના સદુપદેશથી નલકમાં જયટિપ્પન–છાયાથી અર્થ સ્પષ્ટ થતો હોવાથી પુનઃ તુગ્નિ દેવના રાજ્યમાં વિ. સં. ૧૨૮૫ માં સિદ્ધાંત ક્તિરૂપે તેને અર્થ ન જણાવતાં તે રાસ સાથે સંબંધ વિગેરે સમસ્ત જૈનશાસ્ત્રને ઉદ્ધાર કરાવ્યું હતું, ધરાવતાં ઐતિહાસિક નામે-[૧] જિનેશ્વરસૂરિ, [૨] અભ- જેમાંની કસ્તવ-કવિપાક પુસ્તિકા જેસલમેર-જૈન તિલકગણિ, [3] ભુવનપાલ, [૪] ભીમપલ્લી, [૫] મંડ- બડા ભંડારમાં વિદ્યમાન છે. (જૂઓ જેસલમેર લિક-વિહારના સંબંધમાં હારું વક્તવ્ય અહિ જણાવું છું— ભાંસૂચી, પૃ. ૨૬) ઉપદેશમાલા બહવૃત્તિની તથા આવશ્યક વૃત્તિની એક તાડપત્રીય પ્રતિ જેસ| જિનેશ્વરસૂરિ. લમેરમાં છે કે જેમાં ૩૧+૨૩ કાવ્યોની પ્રશસ્તિ છે, પૂર્વોક્ત વીર-રાસની ૭ મી ગાથામાં સૂચવાયેલ ય તે આ જિનેશ્વરસૂરિને સમર્પિત કરવામાં આવેલી વિ. સં. ૧૩૧૭ માં ભીમપલ્લીમાં વીર-વિધિભવન છે. (જૂઓ જે. ભાં. સૂચી પૃ. ૩૬,૪૩) અપરામ મંડલિક-વિહારમાં વીર પ્રભુની પ્રતિમાની પલ્લીવાલવંશીય ભાષ(ખ)ણ નામને ગૃહસ્થ તથા સુવર્ણમય ધ્વજદંડ, કલશ વિગેરેની પ્રતિષ્ઠા આ જિનેશ્વરસૂરિના કરકમલથી અધિવાસિત થયે કરનાર આ જિનેશ્વરસૂરિને સંક્ષિપ્ત પરિચય અંહિ હોં, જેણે પોતાનાં માત-પિતાના પુણ્યાર્થે આ શ્રી સમુચિત લેખાશે. - જિનેશ્વરસૂરિ ગુરુના આદેશથી, હરિભદ્રસૂરિ રચિત આ જિનેશ્વરસૂરિ મસ્કટ નિવાસી સુપ્રસિદ્ધ સરાદિત્ય ચરિત્ર નામનું તાડપત્રીય પુસ્તક લખાવ્યું વિદ્વાન ભંડારી નેમિચંદ્ર (સક્રિય પ્રકરણ, જિ. હતું, જેનું વ્યાખ્યાન વિ. સં. ૧૨૯૯માં. ખંભાવલ્લભસૂરિ-ગુણવર્ણન ગીત વિ. ના કર્તા)ના પુત્ર તમાં એજ લાષ(ખ)ણે રત્નપ્રભસૂરિ પાસે કરાવ્યું હતા. તેમની માતાનું નામ લક્ષ્મી, વિ. સં. ૧ર૪પ હતું. (વિસ્તૃત પ્રશસ્તિ જુઓ પીટર્સન રિ. ૩, ૫. માં તેમને જન્મ થયો હતો. જન્મ નામ અંબા, વિ. સં. ૧૨૫૫ માં ખેડામાં વિધિમાર્ગ (ખરતર વિ. સં. ૧૩૧૩ માં પા©ણુપુરમાં આ સૂરિએ ગચ્છ)ના સુપ્રસિદ્ધ વાદી જિનપતિસૂરિ (સંધપટકે રચેલું શ્રાવક ધર્મપ્રકરણ જેસલમેર-જનભંડારમાં વિવરણ, પંચલિંગી વિવરણ, પ્રબંધોદય, તીર્થમાલા અસ્તિત્વ ધરાવે છે. તેમને અન્ય મહાપ્રબંધ ચંદ્રવિગેરેના પ્રણેતા) પાસે જનદીક્ષાથી દીક્ષિત થતાં પ્રભચરિત મહાકાવ્ય તથા અનેક સ્તુતિ-સ્તોત્ર હોવાનું તેમનું નામ વીરપ્રભ રાખવામાં આવ્યું હતું. જિન- જણાય છે, પરંતુ જવામાં આવતાં નથી. • પતિસૂરિના સ્વર્ગવાસ (વિ. સં. ૧૨૭૭) પછી વિ. સં. ૧૦૨૬-૨૮ માં વીજાપુરમાં તથા અન્યત્ર સર્વદેવાચાર્યે તેમને વિ. સં. ૧૨૭૮ માં જારમાં પણ અનેક સ્થલે તેમણે અનેક જનમંદિર, દેવકુલિજિનપતિસૂરિના પટ્ટ પર સ્થાપી જિનેશ્વરસૂરિ નામથી કાઓ અને જૈનમૂર્તિની પ્રતિષ્ઠા કર્યાનું જણાય પ્રસિદ્ધ કર્યા હતા. છે. અભયકુમાર ચરિત લખાવનારની કુમારગણિ વિ. સં. ૧૨૮૫ માં જિનપતિસૂરિશિષ્ય પૂર્ણ કવિએ રચેલી પ્રશસ્તિ, સંઘપુરનો શિલાલેખ જિનેભદ્રગણિએ રચેલ ધન્ય શાલિભદ્રચરિત્ર, વિ. સં. શ્વરસૂરિ દીક્ષા વિવાહલો (સેમમૂર્તિ ગણિ રચિત, ૧૨૯૭ માં જિનપાલગણિએ રચેલ દ્વાદશમુલક-વિ- ૧, એ જેસલમેર ભાંડાગારસી (ગાયકવાડ એ. વરણ, વિ. સં. ૧ર૯પ માં સુમતિગણિએ રચેલ સિપી વડોદરાથી પ્રકાશિત)
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy