________________
જાયુગ .
૧પ૬
કારતક-માગશર ૧૯૮૩ મુંડાડે માદડી સનાથ,
સેજિત થિ વિણાયગ લિએ, . વરકાણે શ્રી પાર્શ્વનાથ,
કઈલવાડી પાલિઈ માંડીઓ, જાઉં હિવ દેસ સાતસે,
નાગેરૂ આણિએ હનુમંત, નાડાઈ મન ઉલ્લશે.
રાણપુર પાસે માંડીએ. જિહ પૂજ નિહાં નિતુ સવિહાણ,
એડતિ સામી અને ફલવૃદ્ધિ, અસલટિ માંહિ મંડાણ,
પાસ જિણેસર આપે બુદ્ધિ, તીરથ સંખ્યા કરું મેવાડ,
માય તાય ઠાકર તિહાં ધણી, તે પુણુ નહી અભ્યારિ પાડિ. ૭૭
પાલાવાલા રાણુગપુર ભણી.
નગર રાણપુર સાત પ્રાસાદ, દેલવાડું નાગદ્રહ ચિત્રોડ,
એકએક સિ૩ માંડે વાદ, આહડ કરહેડું વધાર,
ધજાદંડ દીસે ગિરિ વલી, . જાઉંર મજાઉદ્ર માદડી,
ઇસિ તીરથ નહી સૂરિજ તલે. ૮૯ જિણવર નામ ન મુકું ઘડી, ૭૮
પાયે પુરિસ સાત તેહતણે, હજી તીરથ ઘણાં છે ભલાં,
ઘડાબંધિ દ્રવ્ય લાગે ઘણે, મેં દીઠે કહિયાં તેતલાં,
બારસાખ તેરણ પૂતલી, કઈલવાડે કરહેડે પાસ,
ઘણે દ્રવ્ય લાગે તિહાં વિલી. ૮૭ મનહતણ જે પૂરે આસ.
ધન છવિઓ ધરણિગ તુમ્હ તણે, કુંભમેર સિહસર દેવ, -
ધન વેચિઉં ચઉમુખિ આપણું, અરબુદ થા આવ્યા છે,
વલી શૃંગ રેપારીઆ ઘાટ, 0 અરબુદ થકા હિવ ઊતરી,
પુણ્યતણી વહતી કીધી વાટ, ૮૪ વલા ગિ રહિયા ઘર કરી. ૮૦
પાંચ તીર્થ તિહાં પાંચ પ્રાસાદ,
પાવા પ્ર અને વિભાગ, કુંભકર્ણ સપનંતર દિઉં,
ચંપા મથુરા સજગૃહી, તુ વિંધ્યાચલ ગિરિ આવિવું,
તે થાનક જે દીસે સહી. ૮૯ દુર્ગ કોટ રાય દીઉં નામ,
એક તીરથ વીસેતર નામ, કુંભમેર ગિરિ વિસમું કામ. ૮૧
ઇણે ભણે સવિતું પ્રણામ, વણું છત્રી નહી કા મણું,.
શ્રાવક મુગતિ થકા અલજ્યા, આવ્યા લેક ચિહુ દિસિ તણું,
એહ તવન ભણજો હો ભયા. ૯૦ કરે ભગતિ રિસહસર તણી,
મેહ કહે મુગતિનું ઠામ, વિધન સેવે જાઈ તિહાં ઠલી. ૮૨
' સદા લિઉં તીર્થંકર નામ, વ્યવહારીયાતણી ગજઘટા,
તીરથભાલે ભણે સાંભલો, સાત સાહસ કીધા એકટા,
- જઈ પાપ ઘટ હુઈ નિરમ. ૯૧ ઘણા બોલ બોલ્યા ગુણવંત,
–ઇતિશ્રી તીર્થમાલા સમાપ્તા ૪-૧૩ નની પ્રત નાગેરૂ આણે હનુમંત. ૮૩ .
મે. સેં. લા, મુંબઈ [ આમાં આવેલાં તીર્થસ્થલે હાલમાં ભૂગળની નજરે ક્યાં આવેલ છે તેની તપસીલ કંઈ વિગતવાર હકીક્ત સાથે અખંડ ઉગ્ર વિહાર કરતા મુનિ મહારાજે યા તીર્થયાત્રા કરનારા શ્રાવકે ય તે તે ભાગમાં રહેનારા જણાવશે તે અમે પ્રેમથી પ્રકટ કરીશું. તંત્રી.]