SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મારી કેટલીક ધા ૧૫૧ ઉઠી શરીરાત્મારૂપ એરડે નમસ્કારાદિક પ્રત્યાખ્યાન હે સુમતિ. એટલા માટે તમારે આત્મારૂપ રૂપ તાલું સાચવ (ઘા, જે કારણે) અવિરતિનાં પ્રીતમ વાહે જે ધણી, તે તે પ્રમાદ રૂ૫ મેટફલ માઠાં છે, અને વિરતિનાં ફલ તે સુરસુખ તેથી પલકે સુઈ રહે છે. જાણતો નથી જે આયુ ઘટે શિવસુખ છે. છે, તેહને તુમેં જગા-પ્રતિબૂઝ, અમૃત અનુહે સુમતિ વહુ ! ચાર કષાયરૂપ ચાર ગ્રાહુણા કાન કરાવો, તેં અનંત સુખનો ભજનારો કરે. ચેતનાની લબક્યા આવે . અનાદિ કાલના હાલ્યા આવે ૪ દશા છે. એક તો બહુશયન ૧-તે મિથ્યાત્વીને, છે પણ ધણિ ધણીયાણુને અંધેરે ક્ષમાદિક રસ-વતિ બીજી શયન તે સમક્તિ દષ્ટીને ૨, ત્રીજી જાગરણ તે સર્વ ખાઈ ગયા, ચારીત્ર ધર્મરાજાના પ્રાણને ઘુમાવે મુનિશ્વરને, ચેથી અતિ જાગરણ તે કેવલી ભગવાનને છે તેને યથાર્થ નામ “પ્રાહુણા' કહીયે. હ હે તેરમેં ૧૪ મે ગુણઠાણું છે. ૪. યદ્યપિ સમક્તિ દષ્ટિ સુમતિ વહ ! તમે ક્ષયાદિક આત્મશકિતરૂપ કરડી જાણે છે પિણ શયન દશા તે અવિરતિનો ઉદય છે નિજર દેખાડો, જિમ તે ઉભા ન રહે. હે સુમતિ! તેણે કરી ચારીત્ર લઈ શકતો નથી ઇત્યર્થ. વદના તોરથમિતિ વાવ૬ જ્ઞાતવ્ય શ્રી પુર્ણમાગછના સ્વામી શ્રી મહિમાપ્રભસૂરિ હે સુમતિ ! રાગદ્વેષ જીત્યા છે જેણે એવા જે શિષ્ય ભટારક શ્રી ભાવપ્રભસૂરિ કહે છે–એ લકીક જિન તીર્થકરે તેની વાણિ આગમ પાઇરસ કર્ણપુટે કથ-લોકવચન લાપનિકા નથી, કિંતુ અધ્યાત્મચાખે, પિયે, કર્ણપુટે સાંભલ્યો ઘણે આદરે કરી, પગ છે, યે (જે) તું (એ) આત્માશ્રિત છે. તે શિવપદ મુક્તિનાં સુખ અનંતાં લહી -પામીઈ, શ્રી સિદ્ધાયિકા દેવીની સાનિધ્યે નિર્વેિદનપણે એક જે સુખની સંસારમેં કોઈ ઉપમા નથી, જે સુખની અર્થ સાધસે તે સિદ્ધપદ જે મુક્તિનાં સુખને ભક્તા આદિ છે પિણ અંત નથી, એવાં સુખ છે. ઇત્ય- થાયૅજીઃ અથવા બીજો અર્થ લિખે છે. થે દિતીયા સ્તુતીરસ્તુ. ૩ ભાવપ્રભ પુદગલ વિના સહજ આત્મિક જ્યોતિ ઘરને ખૂણે કોલ ખણે છે, વહુ તુમે મનમાં લાવે છે, છેઃ તે દત્ત છ, જેને એહવા ભાવપ્રભ જે તીર્થકર પઢે પલિંગે પ્રીતમ પોઢયા, પ્રેમ ધરીને જગાજી, ભાવપ્રભસૂરી કહે એ કથા, આધ્યાતમ ઉપયોગીજી , તહેના સૂરિ પંડિત ગણુધરાદિક ગીતાર્થ તે કહે છે સિદ્ધાયિકા દેવી સાનિધ્યે, થઈ’ સિદ્ધપદ ભોગીજી. ૪ જે અધ્યાત્મપયાગિ છે. (તે જે કથ) તે એક –ઇતિશ્રી અધ્યાત્મોગની સ્તુતિ પરિપૂર્ણ સ્થલ અદ્વિતીયઃ સ્વભાવ રૂપસ્થલ એહ છે. વિભાજાતા. લ૦ મું. દેવિંદ્ર. યં(જ)બુરાદિ સ્થિતૈઃ વમેં કહીયે પસત (પેસ)નથી. તે શુભ વિચા -ઈતિશ્રી કથેલા ભાસા અધ્યાત્મ પગની રણારૂપ સિદ્ધાયિકા દેવી સાનિધ્યે કહેતાં સાડા સ્તુતિ લિ. પં. નવિજય ગણિ સા દીપચંદ કાનજી સાહ્ય ઈન સિદ્ધપદ ભોગી થાયે છે ઈત્યર્થ: વેદા પઠનાર્થે સં. ૧૮૮૧ વર્ષ શ્રી માઘ માસે શુકલપક્ષે (ચોથી) સ્તુતિસ્તુ ઈત્યર્થે ભવતિ એવા એ કથલા દ્વિતીયે ગુરૌ. ભાસાયાં પરં આધ્યાત્મપગિની સ્તુતિઃ યઃ સંપૂર્ણમ – સુમતિ! યમ રૂ૫ કલ-પ્રૌદ્રરૂપ ઉદર તે કાયા ચતુષ્કા બાલાવબોધઃ સમાપ્ત રૂપને આયુ રૂ૫ ખુણે ક્ષણ ક્ષણમેં અવિચિ મરણને લખિત મુની દેવીદ્રવિજય ગ૦ શ્રી જંબુસર ખગે છે (તે કાયારૂપ મંદીરના ખુણાને ક્ષીણ કરે નગરે શ્રી વાસુપુજ્ય પ્રસાદાત શ્રેય. શ્રીપત્ર બે છે)-હીણ કરે છે. દ્રવ્યપ્રાણ ધારે તેને સંસારી (યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલજી પાસે જીવે કહીયે. પુસ્તકસંગ્રહમાંથી) તેહના આયુને ઘટાડે છે. તે તમે મનમાં લા-જાણે. હે સુમતિ ! તમે ચતુર છે. –સં. ૧૮૮૧ ના વર્ષઃ શ્રી પૌષ માસે કૃષ્ણપક્ષે ઘરનું મંડાણ (ઘરનો મંડન) તે કુલ સ્ત્રી છે. નિજ અમાવાસ્યા બુધવારે લિ. પાદરા નગર શ્રી પેટઘર વિણસતું દેખીને ઉવેખી મુકે નહીં. લાદવાસી શા. દીપચંદ કાનજી પઠનાર્થે.
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy