SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ કારતક-માગશર ૧૯૮૩ વિનંતિ કરી છે અને આથી કરીએ છીએ. જન નિવેદન સહિત, તેમજ ચાર જાતની અનુક્રમણિકા સાક્ષર ધર્માનન્દ કોસંબીના બૌદ્ધધર્મ પરનાં પુસ્ત- સહિત દળ કુલ એકહજાર પૃષ્ઠનું થયું છે. પાકું કેની ઘાટી પર જૈન ધર્મ અને તેના સાહિત્ય સંબંધે લૂગડાનું પૂરું છે અને કિંમત પાંચ રૂ૦ છે. પોસ્ટેજ લખે અને તેથી શાસનસેવા બજાવવાનો લ્હાવો લે જીદ. આ સંબંધીની જાહેરખબર ગત જૈનયુગના એમ અમે ઇચ્છીશું. અમે જન ધર્મ સંબંધી નિબંધ અંકમાં મૂકી હતી અને આ અંકમાં મૂકાઈ છે. શ્રી ફાર્બસ સભા તરફથી પારિતોષક યોજના માટે જૈન સમાજ અને ખરીદી જૈન સાહિત્યની સેવા લખેલ તે પારિતોષિકને યોગ્ય સ્વીકારાયો છે તેને કરવામાં સહાયભૂત બનશે એમ અમે આશા સાતેક વર્ષ થઈ ગયાં. હવે તે પુનઃ સંશોધવા માટે રાખીએ છીએ. પ્રયત્નશીલ છીએ અને તે મુંબઈની એક સંસ્થા હમણાંજ શ્રી કૃષ્ફરન્સ આફિસે કેટલાક ગૂજતરફથી પ્રકટ કરવાનું વચન પણ અપાઈ ગયું છે રાતના પ્રસિદ્ધ સાક્ષરોને આ ગ્રંથ ભેટ મોકલાવ્યા તેથી થોડા સમયમાં તે બહાર પડયે તેનું મૂલ્ય સમાજ છે. અને તે પર વિવેચનાત્મક વિસ્તૃત આલેચના યોગ્ય રીતે આંકશે. લખી મેકલવાની કૃપા કરવા માટે અમારા તરફથી ૩ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ લે. ખાસ વિજ્ઞપ્તિ કરવામાં આવી છે. આ સર્વ આલે આ ગ્રંથ પાછળ અમે પંદર વર્ષની સતત ચનાત્મક લેખો મળે આ ગ્રંથના બીજા ભાગમાં મહેનત લીધી છે અને આખરે તેને પહેલો ભાગ પ્રસિદ્ધ કરવાનો વિચાર છે અને તેમ થયે “પ્રવેશક' શ્રીમતી કેન્ફરન્સ તરફથી બહાર પડેલ છેઆ માટે તરીકે તે લેખો અપૂર્વ સેવા બજાવશે એ નિર્વિવાદ તેના કાર્યવાહકને અતિ ધન્યવાદ ઘટે છે. હજુ પણ છે. હમણાં આપનું સાક્ષર શિરોમણિ રા.. બ. કેશઆ ગ્રંથ બને તેટલો સંપૂર્ણ કરવા માટે જુદા જુદા વલાલ હર્ષદરાય ધ્રુવ આ પહેલા ભાગની પહોંચ સ્થળે રહેલા ભંડારો જેવા તપાસવાની સતત સ્વીકારતાં કૅન્ફરન્સના સ્થાનિક જનરલ સેક્રેટરીઓને મહેનત અમારા તરફથી ચાલુજ છે. ગત વિજયદશ- તા. ૨૫-૧૧-૧૬ ના પત્રથી જણાવે છે કેમીએ ખંભાત જવા અહીંથી નીકળી ત્યાં દશેક | યા કીક “આપશ્રીના તરફથી જેન ગર્જર કવિઓ-પ્રથમ આ દહાડા સ્થિતિ કરી ત્યાંના શ્રી વિજયનેમિસૂરીશ્વર ભાગ એ નામનૂ પુસ્તક આજે ભેટ મળ્યું, તેની પહોંચ જ્ઞાનમંદિરમાં ભંડાર અને ત્યાંની જનશાળામાંનો આનંદ તથા આભાર સાથે આપતાં લખવાની રજા લેક મુનિ મહારાજશ્રી લાવણ્યવિજયજીને ભંડાર એમ બેમાં છું કે કૉન્ફરન્સ એ પુસ્તક બહાર પાડી પરમ ઉત્સાહી ના ભાષાના કાવ્યગ્રંથ-રાસ ચોપાઈ આદિ હસ્તગ્રંથ સંશોધક મેહનલાલ દલીચંદ દેશાઈએ અંતરના ઉમંગથી લીધેલા પરિશ્રમની કદર કરી છે અને ગુજરાતી જૈન જવાની તક મળી હતી અને કેટલુંક નવીન સાહિત્ય સાહિત્ય વિશે માહીતી સર્વસુલભ કરી ગૂજરાતી સાહિમળી આવ્યું હતું. આ માટે ત્યાંના શેઠ કસ્તુરચંદ, ત્યના અભ્યાસને અપૂર્વ અનુકૂળતા પૂરી પાડી છે. મહાઅમરચંદ, શેઠ નાનજીભાઈ અમરચંદ, શેઠ મૂળચંદ ભારત, રામાયણું અને પુરાણના આધારનું ગુજરાતી પાનાચંદ વગેરેને ઉપકાર માનીએ છીએ. આ સર્વ સાહિત્ય ચૌટે ચકલે ગવાતૂ હતું. પરંતુ પુષ્ટિમાર્ગીય, વધુ શોધખોળને પરિણામે જેટલી વિશેષ અને નવીન સત્સંગી અને જૈન સાહિત્ય મંદિર અને ઉપાશ્રયમાં જ હકીકત મળશે તે આના બીજા ભાગમાં પૂર્તિ તરીકે તેની પવિત્રતાની સુવાસ ફેલાવતું હતું. આ કારણથી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઇતર પંથ અને ધર્મની જાણબહાર તે અત્યારસુધી રહ્યું આ પહેલા ભાગમાં વિક્રમ ૧૩ મા સૈકાથી 2 છે. આ સૂચિથી તે સંબંધી અજ્ઞાન ઘણે દરજે દર થશે. ખંડિત મૂર્તિરૂપે, ઘસાઈ ગયેલા સિક્કા રૂપે, ત્રુટિત ૧૭ મા સૈકા સુધીના કવિઓ અને તેની કૃતિઓની પાનાં રૂપે જનાં સંસ્મરણે જનતાને અને સાહિત્યને નેધ કરી છે, અને ૩૨૦ પાનાને પ્રસ્તાવનામાં ઇતિહાસ ઘડવામાં બહુ ઉપયોગી નીવડે છે, તે જૈન જૂની ગુજરાતીને ઇતિહાસ” એ નામનો નિબંધ : મના નિબવ ગુજરાતી સાહિત્યના ભંડાર વિશે શું કહેવું? ફરીને એક એ લખેલો પ્રકટ કરવામાં આવ્યો છે. આ અને વાર મેકલેલી અમૂલ્ય ભેટ માટે આભાર પ્રદર્શિત કરી
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy