SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન સાહિત્ય પર સાક્ષર શ્રી કૃષ્ણલાલભાઈ ૧૨૫ હતી, એટલે બધાના પાઠ એક સરખા કરવામાં આત્મ પ્રબંધનું ભાષાંતર . ૮૪) . " આવ્યા હતા. આમ ત્યારે (૧) “મગધની પરિષદ્' (૨)સંઘ' ' ઉપર્યુક્ત વલભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે અને (૩) “વાચના” એ બાબતમાં ગુજરાતી પત્ર (વીરાત ૮૮૦ અથવા ૯૯૩) સાધુનું સંમેલન માંના વિદ્વાન અવલોકનકારને ભ્રમ જણાશે. ભરી જૈન સુ-અંગને લેખારૂઢ કર્યા હતા એમ પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબાઈ. મેહનલાલ દલીચંદ, તે સંબંધી જણાવવામાં આવ્યું છે. (સં. ૧૮૩૩ના પર્યુષણપર્વ તા. ૯-૯-૧૫ દેસાઈ મધ્યકાલીન સાહિત્ય પર સાક્ષર શ્રી કૃષ્ણલાલભાઈ ઉપોદઘાત [ આનંદકાવ્ય મહોદધિનું સાતમું મૌક્તિક છપાઈ ગયાને એક વર્ષ થઈ ગયું છે પણ હજુ પ્રકટ થયું નથી. તેમાં વિક્રમસેત્તરમા સૈકામાં થયેલા ત્રણ જૈન કવિઓ નામે કુશલલાભ કૃત મારૂલા ચેપ અને માધવાનલ કામકુંડલા પઈ, જયવિજય કૃત શુકન ચોપાઈ અને સમયસુંદર કૃત ચાર પ્રત્યેક બુદ્ધરાસ આવેલ છે. કાવ્ય અને કવિઓ સંબંધી વિગતવાર વિવેચન અમેાએ કર્યું છે અને તે પર વિદ્વત્તાયુક્ત ઉપાધ્યાત સાક્ષર શ્રી કૃષ્ણલાલ.' મેહનલાલ ઝવેરીએ કૃપા કરી લખી આપેલ છે તે સર્વ નવેંબર ૧૯૨૫માં છપાઈ ગયેલ છે. હવે તુરત જ પ્રસિદ્ધકર્તા શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરી પોતાના બે બોલ લખવાના હોય તે લખીને પ્રસિદ્ધ કરી જનસમક્ષ મૂકશે એવી આશા રાખીશું. આ ઉપોદુધાતને બહાર આવવામાં બહુ વિલંબ થયો છે તેથી વધુ વિલંબ થાચ તે અંતવ્ય ધારી તેમને ઉપયોગી ભાગ અમે અત્ર પ્રકટ કરીએ છીએ. તંત્રી. ]: - . ' , , , ગુજરાતી સાહિત્યના મધ્ય યુગ અને તેની પણ કારણ હજુ જૈન ભંડારોમાં અને જૈનેતર વ્યકિતપૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષપર જે જે એનાં કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખો પછી અભિપ્રાય બંધાએલા તે, નવાં નવાં પુસ્તકે હાથ રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ લાગવાથી કાલક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે તેમ હાલ બાંધેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આપણા જૂના સાહિત્ય સંબંધે હાલને જમા ' આવતું, અને સાથે સાથે એ પણ અભિપ્રાય અનિશ્ચિતપણાને-transitional period ને છે આપવામાં આવતો કે નરસિંહ મહેતાના સમય પહેલાં અંગ્રેજીમાં Chaucer અને spenser નાં તેમજ ગુજરાતી સાહિત્ય હતું જ નહિ; તેને આરંભ નર- તેમના વખતના બીજા નાના કવિઓનાં કાવ્યો સિંહ મહેતાનાં કાવ્યોથી જ થયો. એ અભિપ્રાય ભૂલ સઘળાંજ પ્રસિદ્ધ થઈ ગએલાં હોવાથી જૂના અંગ્રેજી ભરેલો માલમ પડે છે. વળી વાર્તાના સાહિત્ય માટે સાહિત્ય વિષે નિશ્ચયપૂર્વક અભિપ્રાય બાંધી શકાય; સામળભટ્ટને મુખ્ય પદ આપવામાં આવતું તે પણ રૂદકી અને એવા જ બે ચાર બીજા કવિઓની કૃતિ ગ્ય ન હતું એમ સમજાય છે. ખુદ પ્રેમાનંદનાં સંપૂર્ણપણે બહાર આવેલી હોવાથી અસલી ફારસી કાવ્યોનું વસ્તુ પણ એના પુરગામી કવિઓની કૃતિ- સાહિત્યના ગુણદોષ વિશે નક્કીપણે વિચાર દર્શાવી એમાંથી મળી આવે છે. ઘણાં પ્રાચીન કાવ્યો છે. શકાય; પરંતુ જૂના ગુજરાતી તેમજ મધ્યકાલીન અકસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જૂના ગુજરાતી સાહિત્ય વિશે તેમ કહેતાં હવે ખેંચાવું પડે. અભિપ્રાય ફેરવી નવા બાંધવામાં આવ્યા છે, અને છે. તેનું કારણ દિવસે દિવસે અજવાળામાં આવતાં હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાયિ નથી, નવાં નવાં સાધન. નરસિંહ, સામળ, પ્રેમાનંદની
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy