SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ २०० જૈનયુગ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડ [સેક્રેટરી શ. વીરચંદ શાહ તરફથી. ] ઉક્ત સંસ્થા તરફથી દર વરસે લેવામાં આવતી “ શ્રી જૈન શ્વેતાંબર કાન્સ ધાર્મીક હરીકામની નામી પરીક્ષા”ની “૧૯” મી પરીક્ષા ચાલુ માસની તા ૨૬-૧૨-૨૬ ને રવીવારના રાજે સંસ્થામાં રજીસ્ટર થયેલાં જુદા જુદા સેન્ટરીમાં લેવામાં આવનાર છે. કારતક-માગશર ૧૯૮૩ તથા પરીક્ષાના સાથેની જીક તેમ વિનંતિ પત્ર મેકલવામાં આવેલ હતું પણ તેના જોઇએ તેવે સ્વીકાર થયા નથી અને જીજ જવાખે। આવ્યા છે એટલે આ દીશામાં કાર્ય 'કરવા માટે સારા વિદ્વાને અને પ`ડીતાની ખાસ અગત્ય છે. આશા છે કે તેવા સહકાર મલતાં સંસ્થા તે દીશામાં કાય કરવા ઘટતા પ્રાધ કરશે. પરીક્ષા માટે લગભગ ૧૦૦ ગામની પાઠશાળાઆને લખવામાં આવેલ હતું તેમ જાહેર પેપરામાં પત્રીકા નં ૧ લી પ્રસિદ્ધ થઇ હતી તથા જૈન” અને વીરશાશન” એ એ પત્રામાં બે અઠવાડીયા સુધી જાહેર ખબર છપાવવામાં આવી હતી આથી આ વરસે કુલ્લે ૩૪ સેન્ટરા થયાં છે અને બધા મલીને ૮૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. ખેડા સધળા આધાર ખેાના ક્રૂડ ઉપર છે મજકુર પરીક્ષા દિન પરદિન ધણીજ લોક પ્રિય થતી જાય છે અને આવી પરીક્ષાથી “ધાર્મીક ક્રેળ-જૈતકામની વ્યવહારીક, ધાક, અને વેપારી કેળવ’ વણી”ના પ્રચાર વિશેષ થાય તે સ્વભાવીક છે વળી ણીમાં સંગીન સુધારા કરવાની ધણીજ અગત્ય છે અને અભ્યાસ પણ બધી પાઠશાળામાં એક સરખા કેળવણીને માટે જુદી જુદી દીશામાં કાર્ય કરી શકે ચાલુ થવાના સાઁભવ પશુ છે. હાલના અભ્યા તેવી આ એકજ સસ્થા છે અને તેથી તેને સંગીત સક્રમમાંના કેટલાક પુસ્તકા મલી શકતાં નથી બનાવવા ખેાના મેમ્બર થવા તથા કોન્ફરન્સના સુકૃત તેથી તેમજ બીજો પણ ફેરફાર પાડયપુસ્ત-ભડાર ક્રૂડની યાજનાને વધાવી લઇ તેમાં કાળા આપવા હમારી નમ્ર વિનંતિ છે. કારણકે ખેાર્ડને ઉપલા ફંડમાંથી તેના ખર્ચ બાદ કરતાં અડધાં નાણા મળે છે આશા છે કે સફળ જૈન સંધ આ હમારી વિનતિને સ્વીકારી, તે બદલ યેાગ્ય કરશે. કા”માં કરવાના છે. વળી બની શકે તા દરેક ધેારણ વારના પાઠયપુસ્તકા ખેડ તરફથી તૈયાર કર. વામાં આવે અને તેને ખેડ તરફથી છપાવીને વિદ્યાર્થીઓને પડતર કીમ્મતે પુરા પાડવામાં આવે તે। તેથી ધાર્મીક અભ્યાસમાં વધારે અનુકુળતા થાય તેમ છે આ સંબધી યાગ્ય વ્યવસ્થા કરવાની સંસ્થાની ઇચ્છા છે અને તે દીશામાં કાર્ય કરવા માંડયું હતું કામના જુદા જુદા વિદ્રાનાને તેમજ મુની મહારાજોને તેમજ ધાર્મીક કેળવણી આપતી સંસ્થાઓને ખાના ચાલુ અભ્યાસક્રમની બુક છેવટમાં આ સંસ્થાના કાર્યમાં ઉલટ ભર્યાં ભાગ લેવા દરેક બંધુઓને વિનતિ છે. તથા હંમેાને કાઇ પણ જાતની સૂચના આપશે। અને તે સૂચના પ્રમાણે કાર્ય થઇ શકે તેમ હશે તેા ધણીજ ખુશીથી સૂચના માન્ય કરવામાં આવશે માટે આ સસ્થાને આપતા દરેક રીતે સહકાર આપશેા તેમ ઇચ્છી વિરમું છું. ખેડ તરફથી પાઠશાળાઓને તેમજ વિદ્યાર્થી આને સ્કાલરશીપ (મદદ) આપવામાં આવે છે. તે તે સબધી પાઠશાળાએના માસિક પત્રક તથા વિદ્યાર્થીનું ‘“ પ્રમાણપત્ર ” માંગવામાં આવે છે અને અની શકે તે પ્રમાણે યોગ્યને યાગ્ય મદદ અપાય તેવી અનતી કાળજી રાખવામાં આવે છે.
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy