________________
સ્વીકાર અને સમાલાચના
ગણીને ઉપરના ઉલ્લેખ કર્યાં છે. ઋષભદાસને કવન કાળ સ. ૧૬૬૬ થી સ. ૧૬૮૭ છે, અને તે કવિ સત્તરમા સૈકાના અંતકાળ પહેલાંના ગણાય. સમયસુ ંદર તો લગભગ ૮૦ વર્ષ ઉપરાંત જીવ્યા લાગે છે અને તેના કવનકાળ સ. ૧૬૫૮ થી ૧૭૦૦ ઉપર છે, તેથી તે કવિ અરાઢમા શતકના પહેલા દશકમાં વિદ્યમાન હતા એ વિધાન સાચું છે, તે તે કવિ સત્તરમા સૈકાના મધ્યથી તે અંત સુધી હતા તે પણ નિર્વિવાદ છે. તેમવિજયની કૃતિ શીલવતી રાસ સ ૧૭૦૦ માં રચાયેલ છે એવું જે બહાર પડેલ છે તે ભૂલ છે. તે કૃતિ‘રાસ સંપૂર્ણ સંવત સતરસે, અખાત્રીજ રસ ધારસે હૈ!' એમ છપાયું છે તેથી ૧૭૦૦ લાગે છે, પણ એક પ્રતમાં ‘રાસ સ`પૂર્ણ સત્તર પચાસે, અખાત્રીજ રસ ધારસે હા' એમ છે તેથી સ. ૧૭૫૦ માં રચાઈ જાય છે. સ ૧૭૬૨ ના અંકવાળી પ્રત અમાએ જોઈ નથી. તે કવિની અન્યકૃતિએ આ પ્રમાણે છેઃ-(૧) વછરાજ
૧૮૫
સહવિદ્યમાનપણામાં સહકાર હતા કે નહિ એ પ્રશ્ન છે તેવેાજ પ્રશ્ન જતા એકબીજા સહકાર કરતા કે નહિ તેમજ જનેતરા. એક બીજા સાથે સહકાર કરતા કે કરી શકતા કે નહિ તે છે, જેતેામાં તેા સહકારપાના ઘણા દાખલા ધણાતા સંબંધમાં મળી આવે છે.-બધાંના સંબંધમાં નહિ હાય. તેમાં એક ખીજાની કૃતિઓ જૂદી જૂદી પ્રત કરી કરાવી એક બીજાને મેાકલતા અને જુદા જુદા સ્થળના ભ’ડારેશમાં સંગ્રહ કરાવતા. એક ખીજાની કૃતિપર ખાલાવષેધ રચતા. ઋષભદાસની કૃતિઓનાં તેના મુતિ ગુરૂએ વિસ્તાર કર્યો. ઋષભદાસ પોતાના હીરવિજય - સૂરિના રાસની પ્રશસ્તિમાં રૃ. ૩૨૨ જણાવે છે કે:તવન અઠ્ઠાવન ચેાત્રીસ રાસા,
પુણ્ય પ્રસર્યાં દીયે બહુ સુખ વાસે, ગીત શુઈ નમસ્કાર બહુ કીધા,
પુણ્ય માટે લિખી સાધુને દીધા. આજ પ્રકારે કવિ નાકર લખે છે કે ‘કવિતાકરે વિપ્રતે દીધા. ’
શબ્દો આ છે:
ચાત્ર રાસ સ. ૧૭૫૮ માગશર શુદ ૧૨ સુધ વેલાકુલ (વેરાવળ) અઁદરમાં, (૨) ધર્મ બુદ્ધિ પાપ શુદ્ધિ મંત્રી નૃપ રાસ અથવા કામટ રાસ સટુંકાક્ષરી શબ્દોથી કરતા હાય ૧૯૬૮ આષાઢ વદ ૭, (૩) તેજસાર રાજર્ષિ રાસ સ ૧૭૮૭ કાર્તિક વદ ૧૩ ગુરૂ (કવિની સ્વહસ્ત લિખિત પ્રત તેજ વર્ષમાં લખેલી વડાદરાના પ્રવર્ત્તક કાંતિ વિજયજીના ભ’ડારમાં મેાજીદ છે.)-આ પૈકી શીલવતી, વચ્છરાજ, અને ધર્મબુદ્ધિ પાપમુદ્ધિ મંત્રીનૃપ એ રાસે સપગચ્છના વિજયરત્ન સૂરિના રાજ્યમાં-વિદ્યમાનપામાં રચ્યા છે, જ્યારે તેજસાર રાજર્ષિ રાસ વિજયયાસૂરિના રાજ્યમાં રચ્યા છે એમ કવિએ પોતેજ પ્રશસ્તિમાં જણાવ્યું છે. વિજયરત્નને સૂરિ પદ સ’. ૧૭૩૨ માં મળ્યું તેથી તેના પહેલાં તે એક પણ કૃતિ નૈમિવિજયની થવી સંભવતીજ નથી; તે તે રિ સં. ૧૭૭૩ માં સ્વર્ગસ્થ થયા તે તેની પછી વિજયક્ષમાસૂરિ આવ્યા તે તે સં. ૧૭૮૫ માં સ્વર્ગસ્થ થયા કે જેની પછી વિજયયાસૂરિ આયાર્યું તે પટધર તેજ વર્ષમાં થઇ આવ્યા ને તે સં. ૧૮૦૯ આ સ્વર્ગસ્થ થયા.
જન અને જનેતર કવિઓમાં એક ખીજાની
સાક્ષર શ્રી કૃષ્ણલાલભાઈ આ પ્રશ્નના કઈક ઉકેલ એમ જણાય છે—તે
જૂના ગૂજરાતી સાહિત્યના સિલસિલાબંધ સમધ, (connected) ઇતિહાસ લખવા હોય તે જેનાથી જેતેતરની કૃતિ તરફ અને જૈનેતરથી જંનેની કૃતિ તરફ દુર્લક્ષ થઇ શકે નહિ. અમુક વિષયેા સંબંધે અને કામેાએ એકજ નદીના મૂળમાંથી પાણી પીધેલું એટલે કે સંસ્કૃત ગ્રંથ પર આધાર રાખેલે, અમુક બાબતમાં વિચારની પરસ્પર આપલે થયેલી ( They acted and reacted on each othr ) એટલે ખરા ઇતિહાસની રચનામાં તે એ અને કામની કૃતિની આલાચના થવી જોઇએ'(જીએ આ અંકમાં મધ્યકાલીન સાહિત્ય પર સાક્ષર શ્રી કૃષ્ણલાલભાઇ ’એ લેખ તથા ઉપેાદ્ઘાત આનંદ કાવ્ય મહાદધિ માક્તિક ૭ મું કે જે થાડા વખતમાં બહાર પડનાર છે. )
છેવટે શ્રીયુત મ ંજુલાલ ગૂજરાતી કાવ્યા આ રીતે અનેક બહાર પાડી અભ્યાસીએને માર્ગ સરળ કરી આપે એમ ઇચ્છી વિરમીએ છીએ,
जेसलमीर भांडागारीय ग्रन्थानां सूचीગાયકવાડ પાસ્ર ગ્રંથમાલા ન. ૨૧ મૂળ સંગ્રા