________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
૨૩
છે.
૦૫
૦૫
૩
૪૧
વાણિયા કણબી
૧૧૯૦
૪૫ર સોની, લુહાર, સુધાર ૧૩૫
૩૯ મુસમાન કોળી, બારિયા
૧૦૨૨
૫૪૨ રબારી-ભરવાડ
૨૪૮
૭૦ માછી.
૨૫. ભીલ
૧૧૦ ૧૧. રાનીપરજ ૧૨. બાવા-બેરાગી ૧૩. વાઘરી
૧૫૧
૧૦૩ ૧૪. ઢેઢ-ભંગી
૫૩૩
૪૨૮ ૧૫. અન્ય જાતિઓ
४८७
૨૮૬ ૪૪૧૦
૨૨૮૫ ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકીએ કે ઈ.સ. ૧૯૩૭-૩૮માં ૪૪૧૦ વ્યક્તિઓને શિક્ષા થઈ હતી અને ઈ.સ. ૧૯૩૮-૩માં વ્યક્તિઓની શિક્ષા ઘટીને ૨૨૮૫ થઈ હતી.
ઈ.સ. ૧૯૨૭-૨૮ થી ૧૯૩૮-૩૯ સુધીમાં વડોદરા રાજ્યમાં થયેલ બાળલગ્નોની માહિતી નીચે પ્રમાણેની હતી :
વર્ષ
કુલ કિસ્સાઓ ઈ.સ. ૧૯૨૭-૨૮
૭૫૫૭ ઈ.સ. ૧૯૨૮-૨૯ ૬૭૧૧ ઈ.સ. ૧૯૨૮-૩૦
૫૭૨૧ ઈ.સ. ૧૯૩૦-૩૧
૨૭૨૦ ઈ.સ. ૧૯૩૧-૩૨
૩૪૫૦ ઈ.સ. ૧૯૩૨-૩૩ ૩ર ૧૪ ઈ.સ. ૧૯૩૩-૩૪
૩૧૩૦ ઈ.સ. ૧૯૩૪-૩૫
૩૪૩૬ ઈ.સ. ૧૯૩૫-૩૬
૪૬૨૪ ઈ.સ. ૧૯૩૬-૩૭
૪૬૩૭ ઈ.સ. ૧૯૩૭-૩૮ ૩૩૦૬
ઈ.સ. ૧૯૩૮-૩૯ ૨૦૫૪ ઉપરોક્ત કોષ્ટક ઉપરથી માલૂમ પડે છે કે, જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ શ્રી સયાજીરાવ ગાયકવાડે બહાર પાડેલો “બાળલગ્ન પ્રતિબંધનો કાયદોની સારી એવી અસર થતી ગઈ છે. આ કાયદાથી બાળલગ્નો અટક્યાં અને સમાજ સ્વસ્થ બન્યો.
માનવસમાજ જેમ જેમ વિકાસ કરતો ગયો તેમ તેમ તેની બીજી બાજુ સમાજમાં માનવીને ખબર ન
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યની
બાળલગ્ન પ્રતિબંધનો કાયદો... n ૧૨૩
For Private and Personal Use Only