SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ૨૩ છે. ૦૫ ૦૫ ૩ ૪૧ વાણિયા કણબી ૧૧૯૦ ૪૫ર સોની, લુહાર, સુધાર ૧૩૫ ૩૯ મુસમાન કોળી, બારિયા ૧૦૨૨ ૫૪૨ રબારી-ભરવાડ ૨૪૮ ૭૦ માછી. ૨૫. ભીલ ૧૧૦ ૧૧. રાનીપરજ ૧૨. બાવા-બેરાગી ૧૩. વાઘરી ૧૫૧ ૧૦૩ ૧૪. ઢેઢ-ભંગી ૫૩૩ ૪૨૮ ૧૫. અન્ય જાતિઓ ४८७ ૨૮૬ ૪૪૧૦ ૨૨૮૫ ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકીએ કે ઈ.સ. ૧૯૩૭-૩૮માં ૪૪૧૦ વ્યક્તિઓને શિક્ષા થઈ હતી અને ઈ.સ. ૧૯૩૮-૩માં વ્યક્તિઓની શિક્ષા ઘટીને ૨૨૮૫ થઈ હતી. ઈ.સ. ૧૯૨૭-૨૮ થી ૧૯૩૮-૩૯ સુધીમાં વડોદરા રાજ્યમાં થયેલ બાળલગ્નોની માહિતી નીચે પ્રમાણેની હતી : વર્ષ કુલ કિસ્સાઓ ઈ.સ. ૧૯૨૭-૨૮ ૭૫૫૭ ઈ.સ. ૧૯૨૮-૨૯ ૬૭૧૧ ઈ.સ. ૧૯૨૮-૩૦ ૫૭૨૧ ઈ.સ. ૧૯૩૦-૩૧ ૨૭૨૦ ઈ.સ. ૧૯૩૧-૩૨ ૩૪૫૦ ઈ.સ. ૧૯૩૨-૩૩ ૩ર ૧૪ ઈ.સ. ૧૯૩૩-૩૪ ૩૧૩૦ ઈ.સ. ૧૯૩૪-૩૫ ૩૪૩૬ ઈ.સ. ૧૯૩૫-૩૬ ૪૬૨૪ ઈ.સ. ૧૯૩૬-૩૭ ૪૬૩૭ ઈ.સ. ૧૯૩૭-૩૮ ૩૩૦૬ ઈ.સ. ૧૯૩૮-૩૯ ૨૦૫૪ ઉપરોક્ત કોષ્ટક ઉપરથી માલૂમ પડે છે કે, જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ શ્રી સયાજીરાવ ગાયકવાડે બહાર પાડેલો “બાળલગ્ન પ્રતિબંધનો કાયદોની સારી એવી અસર થતી ગઈ છે. આ કાયદાથી બાળલગ્નો અટક્યાં અને સમાજ સ્વસ્થ બન્યો. માનવસમાજ જેમ જેમ વિકાસ કરતો ગયો તેમ તેમ તેની બીજી બાજુ સમાજમાં માનવીને ખબર ન શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યની બાળલગ્ન પ્રતિબંધનો કાયદો... n ૧૨૩ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy