________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતવાણી
લેખક રતિલાલ માણેકચંદ શાહ
(૧) તમે આત્મ દીપ બને, તમે આમ શરણુ બને, " તમે ધર્મ દીપ બને, તમે ધમ શરણ બને, (૨) નિત્ય બળતા અગ્નિમાં આ હાસ્યને આનંદ શા ?
અંધારે અથડાતા હે, શોધે દી ન કાં ભલા? (૩) પ્રજ્ઞા શીલ' સમાપ્તિ, શુદ્ધ ધર્મકા સાર,
કાયા વાણી ચિત્ત કે સુધરે બસ વ્યવહાર. શીલ ધર્મ પાલન ભલા, સમ્યક ભલી રોમાધિ, પ્રજ્ઞા તે જાગૃત ભલી, દૂર કરે ભવ વ્યાધિ શી ખવે સમજાવે ને, નિવારે જે અયોગ્યને,
સુજ્ઞને એ પ્રિય થાય, એ પ્રિય એ અસુરોને. (૬) સારને સાર જે જાણે, જે અસાર અસારને,
લાભ એ સારને, એના સત્ય દર્શનને કારણે, (g) અંધ ભક્તિના ધર્મ હું ધ વિશ્વાસ !
બિના વિવેક શ્રદ્ધા જગે, કરે ધર્મ કાનાશ (૮) સમ્યક દર્શન કે બિના, સમ્યક જ્ઞાન ન હોય,
બિન દર્શન બિન જ્ઞાન કે, સમ્યક ચરિત ન હોય (૯) ધર્મ પાલન મેં જહાં, જે જે બાધક હેય |
માહે જીતને પ્રિય લાગે, ત્યારે નિર્મળ હોય છે (૧૦) શબ્દ બિચારા કયા કરે? અર્થ ન સમજે કોય !
અર્થ બિચારા ક્યા કરે ? ધારણ કરે ન કોય છે (૧૧) પ્રમાદે મગ્ન રહેવુંના, ના સેવે કામની રતિ,
પ્રમત અને ધ્યાની, પામે છે વિપુલ સુખ
-5
For Private And Personal Use Only