________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્તિ અને માન્યતાને ધણા ધર્મગુરૂઓ તર આત્મકલ્યાણ સધાય છે. તે માટે જવાદિ તો ફથી ઉત્તેજન પોષણ મળે છે, અને આવા અને કર્મશાસ્ત્રને અભ્યાસ શ્રાવક શ્રાવિકાઓમાં ધાર્મિક સમારંભેની ધર્મના નામે માનપાન જેમ બને તેમ વધારે થાય તેમ દરેક પ્રયાસ પ્રચાર અર્થે ઘણી જાહેરાતો થાય છે અને જના, ગમે તે ખ, ગમે તે ભેગે, ખરછાપાઓમાં જાહેર ખબરના ભાવે તેના લાંબા ચાળ ધાર્મિક ક્રિયા ઉત્સવને ગૌણુ સ્થાન રીપેટે પ્રસિદ્ધ થાય છે. આ વર્તમાન સ્થિતિ આપીને પણ કરવાની જરૂર છે છે આવશ્યક સૌ કોઈ જોઈ શકે તેવી છે. પણ તેમાં ધર્મના સિવાયની બીજી ક્રિયાઓ, વિધિ વિધાને નામે ઘાગુ ઘાગુ થવા છતાં આમાને જ અને ઉત્સવો ઉપર વધારે ભાર આપવાને બદલે ભૂલાય છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધાતું
આપણી જૈન ધર્મ વિષે તાત્વિક જ્ઞાનદશા નથી અને ધર્મના નામે લૌકિક લેકોત્તર
કેમ સુધરે, જીવન વ્યવહાર શુદ્ધિ કેમ સધાય મિથ્યાત્વ પિવાય છે. બધી ધર્મક્રિયાઓ,
તે ઉપર વધારે લક્ષ્ય આપવાની જરૂર છે જેને તપશ્ચર્યાએ, ઉ જીવનશુદ્ધિ આત્મશુદ્ધિ
ધર્મના અહિંસાદિ તેના, કુમાદિક ગુણાન. અર્થે છે. તેનો હાલમાં ચાલતી ધમાલીયા
અનિત્યાદિ અને ક્ષેત્રી આદિ ભાવનાના, દાનાધમપ્રવૃત્તિમાં ખ્યાલ જ આવતો નથી. કારણ
દિક ધર્મના જ્ઞાનનો જેમ વધારે પ્રચાર થાય તે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ પાછા આધ્યાત્મિક
તેમ સૌ જીવોને માટે કયાણકારી છે. સ્વાધ્યાય ચિંતન મનન ભાગ્યે જ હોય છે, ઉપશમ
માટે શ્રાવકના કર્તા સમજવા. મન્ડ, વિવેક સંવની ભાવના ભાગ્યે જ કેળવાય છે
જિણાવ્યું સૂત્ર સજઝાયની પાંચ ગાથાઓ ઘણી અને તેના પરિણામે ક્ષમાદિ દશવિધ ગુણના
ઉપયોગી છે. તેમાં જિનેશ્વર ભગવંતની ધારક કેઈક જ થાય છે. તેમ છતાં કાંઇ નહિ
આજ્ઞાના પાલન અને મિથ્યાત્વના ત્યાગ પૂર્વક કરવા કરતાં બાહ્યભાવે થતી આવશ્યક ધર્મ
સમકિત ધારણ કરી શ્રાવકે કરવાના દરેક
ધાર્મિક કર્તાનું બહુ સુંદર વર્ણન છે. મેટા ક્રિયા અને વ્રત તપશ્ચર્યા અને કોઈ પ્રસંગે ૧ ધાર્મિક ઉત્સવે પણ ઉપયોગી છે.
મોટા શાને અભ્યાસ કરી શકે નહિ તેને
મજુ જિણાણું સજઝાય સૂત્ર કંડસ્થ કરી તેમાં ડી કે વધુ ધાર્મિક ક્રિયા, વ્રત તપશ્ચર્યા વર્ણવેલ ધાર્મિક કર્તવ્યનું નિત્ય ચિંતન વિગેરે ધાર્મિક પ્રવૃત્તિ અનુપ્રેક્ષા, આમ મનન કરે અને તેનું યથાશકિત પાલન કરે ચિંતન રાનપૂર્વક થાય તો આધ્યાત્મિક તે સારા પ્રમાણમાં જીવનશુદ્ધિ, આત્મશુદ્ધિ, વિકાસ, જીવનશુદ્ધિ સાધક ગુણ ધીમે ધીમે આધ્યાત્મિક વિકાસ સાધી શકશે અને તેવા પણ જરૂર પ્રાપ્ત થાય છે અને છેવટે પરમ સ્વાધ્યાય પરમ આત્મશ્રેયઃ સાધક થશે. છે
સમાચાર
જન્મદિન-આપણી સભાના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રીયુત બે ગીલાલભાઈ મગનલાલ શેઠના પોષ વદ ૦))ને સોમવારના રોજ ખ્યાશીમાં જન્મદિન પ્રસંગે આપણી સભા ઉપરાંત સમાજની વિવિધ સંસ્થાઓ, સ્નેહીઓ, શુભેરછકે તેમજ મિત્ર તરફથી હારતોરા એનાયત કરી તંદુરસ્ત ભરી દીર્ધાયુ ઈચ્છવામાં આવ્યું હતું.
For Private And Personal Use Only