SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ [મહા-ફાગણ આમ ક૯યાણ સાધી શકાય છે. શુદ્ધ ધર્મ કેઈ સુધારો થવાની ભાગ્યે જ આશા રાખી ભાવના હોય તે જીવન શુદ્ધિ અને ચારિત્ર શકાય, છતાં ચેડાને પણ આ બાબત સમજાય બળ ઘણા વિકસે છે. પણ હાલમાં તે ભાગ્યે જ તે દ્રષ્ટિએ લખેલ છે. જોવા મળે છે. જે જોવા મળે છે તે ઘણું કરીને પરમાર્થની સમજણ વગર દેવભકિત નામે થતી જેનોમાં ઘણી ધર્મક્રિયાઓ અને વ્રત ધર્મક્રિયાઓ તથા દોડાદોડીપૂર્વક થતી તીર્થ તપશ્ચર્યા થવા છતાં હાલના આત્મ કલ્યાણ યાત્રાઓ, અને અત્યંતર તપના મહત્વની સાધક જીવન વ્યવહાર શુદ્ધિ વગરના અને સમજણ વગર મોટા પ્રમાણમાં બાહ્યભાવથી ગરીબાઈ ઉપરાંત ઘણામાં દીનતા પામરતા થતી તપશ્ચર્યાઓ અને સંસારી પ્રવૃત્તિની ભરેલા જીવનનું કારણ શ્રાવક-શ્રાવિકાઓમાં હરીફાઈ કરે તેવા મેટા ખરચે થતાં ધાર્મિક જૈન ધર્મના ઉંચા તત્ત્વજ્ઞાન અને જીવન શુદ્ધિ ઉસ અને તેની મોટા પાયે થતી જાહેરાત સાધક આચારવિચારનો લગભગ અભાવ છે. જોવા મળે છે. લેકમાં ધમ પ્રભાવના માટે સામાન્ય રીતે પ્રતિકમણાદિ સૂત્રથી વધારે અને ધર્મ ક્રિયા કરનારના માનસિક આનંદ અભ્યાસ કરનારા ઘણા ઓછા છે. જીવવિચાર, નવતવ, કર્મ નો કઈ કઈ અભ્યાસ કરે ઉત્સાહ માટે ધાર્મિક ઉસ ઘણા ઉપયોગી છે તે ઉપર ચેટીચો હોય છે. તેથી જીવાદિ તો તે સ્વીકારવું જોઈએ, ૫ણ આત્મ કલ્યાણ અને અને કર્મશાસ્ત્રનો અભ્યાસ, જીવનપર્શ, જીવન શુદ્ધિ સાધના વગર મેટા ખરચે થતાં જીવન સંશોધક, જીવન શુદ્ધિ સાધક થતો ઉસ ક્ષણિક આત્મ સંતોષ મળવા સિવાય નથી અને વિવિધ ધર્મોકિયાઓ અને બાહ્ય ભાગ્યે જ કોઈનું ભલું કરે છે. મોટા ભાગના તપશ્ચર્યાથી આગળ વધતો નથી. કર્મનિજ રા લોકેની હાલની ગરીબાઈ અને હાડમારી દૂર અને જીવન શુદ્ધિ માટે મુખ્ય ગણાતા અત્યંતર કરવામાં તથા ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન તપના મહત્વની સમજણ બહુ ઘેડાને છે. સંપાદન કરાવી તેમને પ્રમાણિક કાચ બંધે તે સાથે છેલ્લા વીસેક વર્ષમાં જેએ મેટા લગાડવામાં ઉપયોગ કરવાને બદલે શ્રીમંતોના ભાગે કાળાધોળા કરી, કોરી દાણચોરી ઘણા પૈસા બીનજરૂરી રીતે ધાર્મિક ઉત્સ કરી, દુષ્કાળની અછતના લાભ લઈ ગમેતેમ અને જાહેરાત પાછળ વેડફાય છે તેમ કહેવામાં પૈસા કમાઈ ઘણા શ્રીમંતો થયા છે, તેનું અતિશકિત નથી. આપણી ઘણી ધાર્મિક જીવન ઘણું ન્યાયનીતિ હીન, પૈસા, સ્વાર્થ ક્રિયા અને તેના ઉત્સવોના મૂળમાં ઘણી ઉંચી માટે કુડક પટથી ભરેલું, રાગદ્વેષ માનપાનથી ધર્મભાવના હેાય છે, પણ તે ઘણું ખરું આધ્યા- રંગાએલું હોય છે તેવા હાલના નવા મિક ચિતન મનન અનુપ્રેક્ષા વગર થતાં શ્રીમંતના પૈસાના જોરે મોટા પ્રમાણમાં હોવાથી પરમાર્થ બહુ ઓછો થાય છે. ધર્મક્રિયાઓ, પ્રતિષ્ઠાઓ, તીર્થયાત્રાએ થાય ધમને મર્મ સમજ્યા વગર તે થતાં હોવાથી છે અને ધાર્મિક ઉત્સવ ઉજવાય છે, તે આત્મહિત દ્રષ્ટિએ નિષ્ફળતા મળે છે. હાલમાં પ્રતિષ્ઠાદિક ધમકયાઓ અને તપશ્ચર્યાના ધર્મ ક્રિયાકાંડા વિધિવિધાન અને તેના ઉસ પાછળ મોટા ભાગનો ઉદ્દેશ પોતે ઉોને પ્રવાહ એટલે જોરદાર છે અને કરેલા પાપકર્મો ધોવાનો અને મોટા પુણ્યની મોટા ભાગે તે માટે જ ધર્મોપદેશ થતો હોવાથી કમાણી કરી આલેક પાકમાં ભૌતિક સુખ ગમે તેટલું લખવામાં ટીકા કરવામાં આવે તેથી વૈભવ ઋદ્ધિ સિદ્ધિ મેળવવાનો હોય છે. આવી. For Private And Personal Use Only
SR No.533974
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy