________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિ શ્રી વર્લ્ડ માન– મહાવીર પર મેં મિક્ષ લેખાંક : ૪૩ ફિઝિક કર્મ છે
આ સર્પ ..નહિ
કલા
અને રાજન્ પ્રિય મિત્ર ! તમારા કુળમાં તે અને અવસર ચૂકે તે યોગ્ય પણું ગણાય નહિ. સમજુ પરંપરા ચાલી આવે છે. ન્યાયપૂર્વક રાયે કરવું, છે, સમજ્યો છે અને આત્માને ઓળખનાર છે. પ્રજાના હિતના કાર્યો કરવા અને પુખ્ત વય થાય
માટે વિલંબ ન કરે અને શ્રેય સાધે. ' ત્યારે પુત્રને રાય આપી પતે સંસારનો ત્યાગ પ્રિયમત્રનો ભવ્ય ત્યાગ કર, ત્યાગ કર્યા પછી સર્પ જે કાંચળીને ઉતારી ચક્રવતી પ્રિન્નેિ આચાર્ય મહારાજના એકે ફેંકી દે તેમ તેની સામે પણ જેવું નહિ અને એક શબ્દ અત્યંત પ્રેમથી સાંભળ્યા, સાંભળતાં પિતાના મનુષ્ય જીવનની સાર્થકતા કરવી-દર પેઢી સાંભળતાં જ એને ભારે વિચારણા અંદરખાનેથી
આ પ્રમાણે કરતી આવી છે અને તેમ કરવાથી ચાલતી રહી, એને એ વાતે જબરી અસર કરી: રાજ્યની સત્તા પ્રજાને પ્રેમ અને નામના વધતા જ એક તે વિશે અને સંપત્તિને અહીં છોડીને આખરે ગયા છે. તમારા વડિલના દોરેલા ચિલે ચાલવું જવાનું તો છે જ અને બીજું પોતાના વડીલે એ એમાં પશુ એક જાતનું ગૌરવ છે. બાકી વિપ તે પુખ્ત વયે રાજ્યના ત્યાગ કરી જાળથી મુક્ત એવા વિચિત્ર છે કે એને ગમે તેટલા જોગવવામાં દુર દીક્ષા લીધી હતી તે પ્રકારની અનુકરણીય કુટુંબ આવે એનાથી પ્રાણીને તૃપ્તિ થતી નથી અને એ તે પદ્ધતિ. તેને થયું કે વિયે ને પિતાથી ત્યાગ કર્યો હોય નિત્ય નવી લાલસાએ કુપન્ન કરે છે. મે. નાગવીને તે ખૂબ આનંદ થય છે, બાકી છે ત્યારે આપણને પછી વૈરાગ્ય લે એવા વિચારમાં તે પ્રાણી છે તે છે ડી જાય છે અથવા અશક્તિવય અથવા બીજાં જ ખપી જાય છે. મારે રાજન્ ! આ મનુષ્યભવેનું કેદ પણ કારણે તેને છેડવા પડે છે ત્યારે તેમનાં સાર્થક કરે, જીવનને સફળ કરે અને મળેલ તકને ભારે કચવાટ થાય છે. એટલે હવે સંસારને સર્વધા ઉપયોગ કરે. અત્યારે શરીરની સરખાઠી મગજની સંબંધ છેડી દે. એનામાં શારીરિક બળ હતું તંદુરસ્તી અને સગાની અનુક શતા મળી છે એવી તેટલી જ માનસિક નિર્ણયશક્તિ હતી અને એકવાર વારંવાર મળતી નથી માટે અને લાભ લઈ લે અમુક કાર્ય કરવાની ભાવના જાગ્યા પછી એ મુલતવી અને પડખે અડખે કે આજુબાજુએ જવાને બદલે રાખે કે ગેટા વાછે એવી એની પદ્ધતિ જ નહોતી. અંદર જુએ. સંસારને ન છેડવો હેય તો ઘણાં બહાનાં અને આત્મવિકાસ દર નિર્ણયના દેરાણે જ થયા મળશે, છોકરાની અનુભવની ખાના, કોઈ રાજાના હતા. એ કાચાપ વાણિયા જેવો નહોતો, પણ આક્રમણની સંભાવના, સ્ત્રીરની પ્રેમાળતા વગેરે ભડવીર ક્ષત્રિય જે પાકે નિર્ણય કરનાર હતા. વગેરે કઈ ક બાબતો આડી રાખે છે, પણ એમ એટલે આચાર્ય મહારાજે જે ઉપદેરા પૂરો કર્યો સંસાર છૂટે નહિ, છેડવો હોય ત્યારે સર્વ પ્રકારના કે એણે તુરત જ જણાવી દીધું કે “ પૂજ્ય આચાર્યપ્રતિબંધો ખસી જાય છે અને વિચારવું કે જમ- દેવ ! આપ કહે છે તે યથાર્થ વાત છે, મારા રાજનાં તેડાં આવે ત્યારે કાણું અકાવી શકે છે. વિચાર પણ સંસાર ત્યાગને થયું છે. ગૃહ રાજ્ય
યે પ્રતિબંધ કામમાં આવે છે, જેની પ્રાર્થના પરિવાર અને સર્વસંબંધે દૂર કરી મારે આપના સંભળાય છે માટે અમિલકતી અને ચાલી આવતી જેવું થયું છે.' કૌટ બિક પ્રથાનું પાલન કરે અને જીવન સફળ કરે. આચાર્યશ્રી ભારે વિચક્ષણ હતા, રાધાવેધ આ અવસર માંગમાં ૨ વાર મળતા નથી. સાધવાના અવસરને ઓળખનાર હતા, સંસારની
-~( ૧૬ )*--
For Private And Personal Use Only