SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે સંસારમાં સુખ ક્યાંયે ન દીઠું ) ' મુનિ નિત્યાનંદવિજય શીતલ નહિ છાયા રે આ સંસારની, સંસારમાં કે ઈદેકાણે સંપૂર્ણ સુખ નથી. આ વાત કુકી છે માયા રે આ સંસારની, નીચેના દષ્ટાંતથી બહુ સારી રીતે સમજી શકાશે. ફાચની કાયા રે વ૮ છારની, સારી એક માય રે જિન અનગારની. ” “ હે પ્રભુ, પૈસા વગર બજે આ સંસાર, દિવ્ય વિના જીવવું એ શ્રાપ બરાબર છે, વમુ વિનાના ખરેખર ! આ સંસારમાં કોઈ જ યાએ શાંત નર પશુ સમાન છે. એ ખરેખર સાચી ઉક્તિ છે. નથી એટલે એવું કંઈ સ્થાન નથી કે જ્યાં બેસ- પૈસે એ જ પરમેશ્વર સૌ કોઈ એની પૂજામાં લાગી વાથી આત્માને શીલતા લાગે. સંસારમાં જે કાંઈ રહ્યા છે. બધે જ પૈસાની બોલબાલા છે. લીવ તો હેર વસ્તુએ લ‘ની, લલન, ગાડી, વાડી, બગીચા, મહેલ કરે છે, જ્યારે હું ધન વિના રખડેલ ટારની માફક વગેરે જે દેખાય છે, તે ઉધમાં આવેલા વન જેવું રખતો, જેમ તેમ મારું જીવન વિતાવી રહ્યો છું.” છે. અર્થાત બધી વસ્તુઓ માયા-ળ જેવી છે. ઉપર મુજબ વિચાર કરો એક ત્રીસ વરસને થે ડા ટાઈમમાં અદશ્ય થનારી છે. આ શારીર મત્યુ છે, તેને ગમે તેટલું નવરા, સાફસુફ રાખો, સાબુ, યુવાન જીવણલાલ લમણે હાથ મુકી પોતાના ઘરના ઓટલા ઉપર બેઠે છે, ત્યાં તેના ઘરનું બારણું સે, ત્તર વગેરે લગા, માલમલીદા ખાઈ ખાઈને ઉઘડયું, ઘરમાંથી તેની સ્ત્રી ચંડિકા આંખના ડેળા હૃષ્ટપુષ્ટ બનાવે તો પણ, એક દિવસ સ્મશાનમાં કાતી તેની સામે અાવી, કાર રાધે કહેવા લાગી કે સમના લાકડામાં તેની રાખ થઈ જવાની છે. “ તમે અહીં બેઠા બેઠા શું કરે છે ? ઘરમાં સંસારની છાયા સારી નથી, માયા ઈજાળ જેવી છે બાજરી બીલકુલ નથી, છોકરાઓને શું ખવડાવું? અને કાય બળીને ખાખ થઈ જનારી છે. ત્યારે તમને તો પૈસા કમાવાની કંઈ જ પડી નથી, હું સંસારમાં સાચામાં સાચી માયા હોય તે તે શ્રી કહું છું તે તે સાંભળતા જ નથી. મારા માતા જિનેશ્વર ભગવંતના ત્યાગી મુનિવરોની છે. જેમની પિતાએ તમારા પનારે કયાં પાડી, રાજને કાજ છયા પડતા આમા ચંદનના લેપ કરતા પણ યા દેવળી, માતા ન આવડતું હોય તે કંઈ કૂવો અધિક ફાનિ મેળવે છે, તેમના ઉપર રામલે એમ હવાડે છે કે જેથી મારી બળતરા ઓછી થાય. સંસારે સમુદ્રને પાર ઉતારી નિવૃત્તિપુરી નગરીમાં સહિસલામત પહોંચાડે છે અને તેમને સે પેલી કાયા ઘરમાં જરાએ શેખા નથી, એક વખત ચાલે તેટલું બળતણ નથી, નફફટ થઇને આમ એટલા ઉપર આત્મા ઉપર લાગેલા મહાભયંકર એવા પણ કને ઉડી ઉખેડીને ફગાવી દેવરાવી આભાને સુવિશુદ્ધ એસી શું રહ્યો છે ? જરાએ શરમ નથી આવતી ?” બનાવે છે. સંસારના બંધનમાં પડેલા આત્માની આવી જ દૂર થાય છે. ક્ષણિક સુખની લાલસામાં સ્ત્રીના કેવા સંસાર એ સ્વાર્થ ભરેલો છે. સૌ કોઈ પોત * કઠોર શબ્દો સાંભળવા પડે છે ? પોતાના સ્વાર્થ માં પડેલા છે. ઘરને માણસ જ્યાં સુધી કમાઈને લાવે, ત્યાં સુધી સારા-હાલો લાગે છે. જીવણલાલને આ સાંભળી સંસાર ઉપર તિરસ્કાર કમાત બંધ થયું એટલે તે વેરી બની જાય છે. આ આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. For Private And Personal Use Only
SR No.533923
Book TitleJain Dharm Prakash 1962 Pustak 078 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1962
Total Pages18
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy